Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેકની સાથે જિલ્લામાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કલેકટર સજાેડે સોમનાથ પધાર્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક…

Breaking News
0

ભેસાણની સરદાર પટેલ જીન પ્લોટ પ્રા.શાળામાં વાર્ષિક ઉત્સવ રિમઝીમ-૨૦૨૩ ઉજવાયો

તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ આપીને સન્માનિત કરાયા, વિદ્યાર્થીઓએ અવનવી કૃતીઓ રજુ કરી ભેસાણની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સે. સરકારી પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક ઉત્સવ રીમઝીમ-૨૦૨૩ની ભવ્ય રીતે ઉજવણી…

Breaking News
0

ભાટિયાની સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાયો

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી અને એક માત્ર તમામ જ્ઞાતિઓની દીકરીઓ માટેની સંસ્થા સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ ખાતે તાજેતરમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૪ થી ૧૨…

Breaking News
0

જૂનાગઢમાં રામનવમીની ભવ્ય ઉજવણી : શોભાયાત્રા નીકળી

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રામનવમીના પર્વે જૂનાગઢમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો…

Breaking News
0

કેશોદ : અંધશ્રધ્ધાનાં નામે પુત્રી ઉપર અત્યાચાર ગુજારનાર પિતા સહિત સાત સામે પોલીસ ફરિયાદ : ચકચાર

જૂનાગઢ સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અંધશ્રધ્ધાનો એક કિસ્સો કેશોદ પંથકમાં બુધવારે સાંજે બન્યો હતો. જેમાં એક ૧૩ વર્ષની દિકરીમાં વળગાડ હોવાનું માનીને તેનાં પરિવારનાં સભ્યોએ માતાજીનાં માંડવામાં રાખેલા હવનકુંડમાં…

Breaking News
0

જૂનાગઢમાં સોનુ બનાવવા માટે આપેલ પૈસાની લેતીદેતી બાબતે વેપારીને માર : ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢમાં સોની વેપારી ઉપર પૈસાની લેતીદેતી બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં રણછોડનગર, શેરી નં-૧, મકાન નં-૧૦૯માં રહેતા…

Breaking News
0

માધવપુર ઘેડના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દરિયાઈ રમતો અને બીચની રમણીયતાની સાથે કલાકારો દ્વારા કંડારવામાં આવેલા રેતી શિલ્પોનું નિરીક્ષણ કરી મેળામાં ભગવાન માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ તેમજ ઉત્તર પૂર્વના મંત્રી અને ગુજરાતના મંત્રીઓ સહભાગી થયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ના ઉદ્‌ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક…

Breaking News
0

કોડીનારના રેલવે સ્ટેશન વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ : બાળકને બચકા ભરતાં મોતને ભેટ્યો

મામાના ઘરે આવેલા બાળકને શ્વાને ફાડી ખાતા પરિવાર શોકમાં ગરકાવ : તંત્ર દ્વારા રખડતા શ્વાનોને પૂરવા ભારે લોક માંગ કોડીનારમાં શ્વાને બચકા ભરતા બાળકનું મોત થયું છે. જેમાં મામાના ઘરે…

Breaking News
0

ઉના : વાહને હડફેટે લેતા મૃત્યું

ઉના શહેરમાં બસ સ્ટેન્ડ પાશેથી ઉનાના ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ બાબુલાલ ઠાકર(ઉ.વ.૪૫) વાળ પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે એક ટોરસ વાહને હડફેટે લઈ એક્સીડ થતા ચંદ્રેશભાઈનું ઘટના સ્થળે…

Breaking News
0

આવતીકાલે શનિવારે જીવનના બંધનો માંથી મુક્તિ અપાવતી કામદા એકાદશી

શનિવારે તા.૧-૪-૨૩ ના કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અદ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા,…

1 205 206 207 208 209 1,274