Breaking News
0

માંગરોળમાં રામનવમીની શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓને લઈ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા વિવિધ સંગઠનો વેપારીઓ સાથે બેઠક યોજી

જૂનાગઢના માંગરોળમા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.…

Breaking News
0

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં અખંડ જ્યોત…

Breaking News
0

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ખંભાળિયા સહિત જિલ્લામાં ધર્મમય માહોલ

જુદા જુદા માતાજી મંદિરોમાં વિશિષ્ટ દર્શનનું આયોજન આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોમાં આજે પ્રથમ…

Breaking News
0

રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયેલા રામનગરના મહિલા સરપંચના પતિ સહિતના આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર

ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી વાહન મારફતે કાંપ લઈ જવાની બાબતે રૂપિયા બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવ, કોન્ટ્રાક્ટર, સદસ્ય તથા સભ્યના…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે : પ્રાંત અધિકારી દ્વારકાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ…

Breaking News
0

કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે જુગારની મોજ માણતા નવ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં ગત સાંજે બાવળની ઝાડીમાં…

Breaking News
0

ઓખાના દરિયામાં બોટમાં પાણી ભરાતા નૌસેનાએ ખલાસીઓને હેમખેમ ઉગાર્યા

દ્વારકા – ભારતીય નૌકાદળના INS કરૂવાએ ૭ ખાલસીઓને બચાવીને ઓખા બીચ ઉપર લાવ્યા હતા. ઓખાથી ૮૦ નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે માછીમારે…

Breaking News
0

ખંભાળિયા : ભરવાડ સમાજના સક્રિય યુવા કાર્યકરની જિલ્લા ભાજપના મંત્રી તરીકે વરણી

ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામના સક્રિય યુવા કાર્યકર રાજુભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દાતા ગામમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા…

Breaking News
0

ફળોની રાણી કેસર કેરીની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવક શરૂ

૧ એપ્રિલ પછી દરરોજનાં ર હજારથી પણ વધારે કેરીનાં બોક્ષની આવક થશે જેનો મીઠો મધુરો સ્વાદ લોકોનાં મુખમાં કાયમને માટે સ્મૃતિની માફક જળવાઈ રહ્યો છે અને ફળોમાં સૌથીસ વધારે જેની…

Breaking News
0

રામજી કી નીકલી સવારી રામજી કી લીલા હૈ ન્યારી… જૂનાગઢ શહેરમાં ૩૦ મી માર્ચે રામનવમીની શોભાયાત્રા નિકળશે ઃ તડામાર તૈયારી

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિન- રામનવમીની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે પ્રતિવર્ષ રામનવમીની ઉજવણીનું આયોજન કરનાર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના…

1 215 216 217 218 219 1,274