Breaking News
0

પોષ સુદ એકાદશીના દિવસે શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા વિશેષ ઉજવાયો શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવ

તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી નૂતન મંદિર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ત્યારે દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા…

Breaking News
0

દ્વારકામાં શ્રી ભડકેશ્વર યોગ ગૃપ દ્વારા ૧૫૧ સુર્ય નમસ્કાર

આજે રર જાન્યુઆરીના અયોધ્યામા ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી તથા એમની ટીમે ૧૫૧ સુર્ય નમસ્કાર કરી શ્રી રામને વિશ્વશાંતી માટે…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યોજાનાર પાવન અવસરના વધામણા માટે જૂનાગઢ બન્યુ ‘રામમય’ દિવાળી જેવો માહોલ

આવતીકાલે બહાઉદ્દીન કોલેજ ખાતે દિલ્હીના કલાકારો ભજવશે રામલીલા : શહેરને રોશનીથી શણગારાયું : લોકોમાં ભારે ઉત્સાહ આગામી તા.રરમી જાન્યુઆરી એટલે કે સોમવારના દિવસે ભગવાના શ્રી રામચંદ્રજી અયોધ્યા ખાતે નીજ મંદિરમાં…

Breaking News
0

માળીયા પંથકમાં માતાજીના મંદિરમાંથી ચોરીના બે બનાવ

માળીયા પંથકમાં માતાજીના મંદિરોમાં ચોરી થવાનો બનાવ બનવા પામેલ છે અને આ અંગે બે બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અવાણીયા ગામની વાડી વિસ્તારમાં મંદિરમાંથી ચોરી…

Breaking News
0

રાજાણી પરિવારના સભ્યોને આર્શીવાદ આપતા રાજયપાલશ્રી

ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજાણી ગ્રુપના એલઆઈબીએફ એકસપો-ર૦ર૪ ગાંધીનગર ગ્રુપના ડીરેકટર માધવભાઈ રાજાણી અને ક્રિષ્નાભાઈ રાજાણી અને સભ્યોને આર્શીવાદ અને શુભેચ્છા આપતા પ્રસ્તુત તસ્વીરમાં દર્શાય છે.

Breaking News
0

બિલખા સહિતના ગ્રામ વિસ્તારમાં તાત્કાલીક બીપીએલ સર્વે કરવા પત્રકાર મહેન્દ્ર નાગ્રેચાની રજુઆત

જાે સર્વે નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી બિલખા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનો સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. હાલમાં સરકારની મોટા ભાગની…

Breaking News
0

બેસ્ટ રઘુવંશી અવોર્ડથી સન્માનીત થતા મહેન્દ્રભાઈ મશરૂ

શ્રી વિશ્વ લોહાણા મહાપરીષદ દ્વારા ગાંધીનગર ખાતે ચાલતા “વિશ્વ લોહાણા બીઝનેસ ફેર”(ન્ૈહ્વક)માં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ, ફીલ્મ અભિનેતા અને બિઝનેસમેન વિવેક ઓબેરોય તથા પ્રમુખ સતિષભાઈ વિઠલાણીના વરદહસ્તે મહેન્દ્રભાઈ મશરૂ(પ્રમુખ લોહાણા…

Breaking News
0

રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે

તા.ર૬મી શુક્રવારે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ…

Breaking News
0

જૂનાગઢની આર.એસ. કાલરિયા સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં બાળકો ઈન્ટરનેશનલ અંગ્રેજી ઓલિમ્પિયાડમાં ઝળકયાં

જૂનાગઢ સ્થિત પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૮ નાં કુલ ૧૦૫ બાળકોએ ૈંઈર્ં (ઈન્ટરનેશનલ અંગ્રેજી ઓલિમ્પિયાડ)ની સ્પર્ધામાં ગત તા. ૨૬મી…

Breaking News
0

પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર કરાયેલા રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૨ જાન્યુઆરીએ યોજાશે

શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા…

1 29 30 31 32 33 1,273