Breaking News
0

વિસાવદર તાલુકાના દાદર ગામે કુવામાં પડી જીવનનો અંત આણ્યો

વિસાવદર તાલુકાના દાદર(ગીર) ગામે રહેતા પીયુષભાઈ મનસુખભાઈ મકવાણા(ઉ.વ.રપ)ના પિતા સેન્ટીંગ કામ કરતા હોય અને પોતાને સેન્ટીંગ કામ ગમતું ન હોય જેથી પીયુષભાઈએ કંટાળી પોતાની મેળે કુવામાં પડી જતા ડુબી જવાથી…

Breaking News
0

આવતીકાલે રાજકોટ શહેરના સામાકાંઠે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું ભવ્ય સ્નેહમિલન યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન : સ્નેહમિલન સમારોહમાં લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું આમંત્રણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી ખોડલધામ ઈસ્ટ ઝોનસમિતિ રાજકોટ શહેર(વોર્ડ નંબર.…

Breaking News
0

વેરાવળ શહેરમાં નૂતન રેલ્વે સ્ટેશન રૂા.૧૦ કરોડના ખર્ચથી આધૂનીક સૂવીધાઓથી સજ્જ બનનાર છે પરંતુ હાલ લોકોને વાહન પાર્કીગ સહીતની સમસ્યાઓના વૈકલ્પીક ઊકેલની લોકમાંગ

વેરાવળ શહેરમાં નૂતન રેલ્વે સ્ટેશન રૂા.૧૦ કરોડના ખર્ચથી આધૂનીક સૂવીધાઓથી સજ્જ બનનાર છે પરંતુ હાલ લોકોને વાહન પાર્કીગ સહીતની સમસ્યાઓના વૈકલ્પીક ઊકેલની લોકમાંગ ઉઠવા પામેલ છે. યાત્રાધામ સોમનાથ વેરાવળ શહેરમાં…

Breaking News
0

દ્વારકામાં ભાજપના જામનગર અને રાજકોટના કોર્પોરેટરોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

દેવભૂમિ દ્વારકા ખાતે ગઈકાલે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના યજમાન સ્થાને જામનગર મહાનગર તથા રાજકોટ મહાનગરના કોર્પોરેટરો તથા શિક્ષણ સમિતિના સભ્યોનો અભ્યાસ યોજાયો હતો. આગામી ચૂંટણીમાં કોર્પોરેટરોની ભૂમિકા, સોશિયલ…

Breaking News
0

જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલની જગ્યા અન્યને ફાળવી દેવા મનપાની હીલચાલ સામે વિરોધ

આજે જૂનાગઢમાં પાયાના પ્રશ્નોની ચર્ચા માટે યોજાનારી બેઠકમાં પણ આ પ્રશ્ન અંગેની થશે ચર્ચા જૂનાગઢ અને આસપાસના લોકોને માટે વિવિધ પ્રશ્ને આંદોલન કરવા માટેની એક મહત્વની જગ્યા એટલે કે જૂનાગઢ…

Breaking News
0

ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીબાપુનું ફેક આઈડી બનાવનારને શખ્સને મેંદરડાથી ઝડપી લેતી પોલીસ

ત્રણ દિવસ પહેલા જૂનાગઢ દત્તાત્રેય મંદિર અને કમંડળ કુંડ સંસ્થાના ગાદીપતિ મહેશ ગીરીબાપુનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું. જેને લઇ ભૂતનાથ મંદિર ટ્રસ્ટના સેવક અસ્તેય પુરોહિત દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં…

Breaking News
0

માણાવદરમાં ત્રણ સર્ગભા માતાઓના મોત મામલે તબીબની બેદરકારી હોવાનું ખુલ્યું

માણાવદરની ટયુલીપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસુતાના મોત થયા મામલે જીલ્લા માતા મરણ તપાસ સમિતીનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર સગર્ભા માતાઓને સમયસર રીફર કરવામાં આવ્યા હોત…

Breaking News
0

ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરના આંતર માળખાકીય વિકાસના કામો માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામો માટે ચેક અર્પણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂા.૩૧ કરોડનો ચેક સ્વીકારતા મનપાના પદાધિકારીઓ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી મરવા માટે મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી અને મરવા મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના બસ સ્ટેન્ડની પાછળ નહેરૂ પાર્ક સોસાયટી,…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓગણીસમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારંભ આવતીકાલ તા.૪-૧-૨૦૨૪ને ગુરૂવારના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે સ૨દા૨ પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિર્વાર્સટી, જૂનાગઢ ખાતે યોજાનાર છે. સમારંભનું પ્રમુખ સ્થાન રાજ્યના રાજ્યપાલ અને જૂનાગઢ…

1 38 39 40 41 42 1,274