ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર ડિવાઇડર તેમજ સર્વિસ રોડના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર પૂરતા ડિવાઇડર તેમજ કટ આઉટ અને સર્વિસ રોડ ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં કટ આઉટ ન હોવાથી…
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર પૂરતા ડિવાઇડર તેમજ કટ આઉટ અને સર્વિસ રોડ ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં કટ આઉટ ન હોવાથી…
દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં વર્ષો જુની પેઢી ધરાવતા લક્ષ્મીદાસ રામજીભાઈ પાબારી (એલ.આર.ગૃપ) દ્વારા ગુગ્ગુળી બ્રાહમણ બ્રહ્મપુરી ખાતે વિશાળ સંખ્યામાં ભુદેવોને બ્રહ્મભોજન કરાવાયું હતું. આ પ્રસંગે એલ.આર. પરિવારના તમામ સદસ્યો ઉપસ્થિત રહયા…
ખંભાળિયામાં રહેતા રિધ્ધી ભાર્ગવકુમાર દવેએ ભાવનગરની મહારાજા ક્રિષ્નાકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે રસાયણ ભવનના એસોસિયેટ પ્રોફેસર ડો. તેજશકુમાર પી. જાેષીના માર્ગદર્શન હેઠળ સંશોધન વિષય “To study molecular interactions, self-assembly and applications of…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અન્વયે ખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં…
ખંભાળિયા નગરપાલિકા દ્વારા આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અમૃત અને ડ્ઢછરૂ-દ્ગેંન્સ્ ના સયુંકત ઉપક્રમે ગઈકાલે મંગળવારે સ્વસહાય જૂથ બહેનો મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ સાથે “જલ દિવાળી” “પાણી માટે મહિલાઓ, મહિલાઓ…
ખંભાળિયામાં દીપોત્સવ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ૧૦૦ એટલા જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય ચીજ વસ્તુઓ સાથેની કીટનું…
આવતીકાલે કારતક વદ અગીયારશના દિવસથી તહેવારોની ઉજવણીનો પ્રારંભ : ધનતેરસ, દિપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ, જલારામ જયંતિ, દેવદિવાળી અને કારતીકી પુર્ણીમાના પર્વે અનેકપ્રકારના આયોજન દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક…
ભાવિકોની સુખસુવિધા માટે વહિવટી તંત્ર દ્વારા બેઠકનો દોર : તૈયારીને અપાઈ રહેલો ઓપ જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્રમાં દેવ દિવાળીના દિવસોથી લીલી પરિક્રમા શરૂ થનાર છે. ગિરનાર ફરતે ૩૬…
જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા ભાટીયા ધર્મશાળા રોડ, બુકર ફળીયા, બોરવાડ, માત્રી રોડ, નાથીબુ મસ્જીદ, જગમાલ ચોક તથા ઉપરકોટ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈનની રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.…
આ વર્ષે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસને ગુરૂવાર તા.ર૩ નવેમ્બરથી કારતક સુદ પૂનમને સોમવાર તા.ર૭ નવેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે આ પરિક્રમાને લઈને ભવનાથ જ્ઞાતિ સમાજાે-ઉતારા મંડળની બેઠક…