માણાવદરમાં રિપેરીંગના પૈસાની ઉઘરાણી પ્રશ્ને માર મારી ધમકી આપી
માણાવદરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા ગિરીશભાઈ રામભાઈ ડાકી(ઉ.વ.૪ર)એ આરીફભાઈ તૈયબભાઈ સેતા રહે.કતકપરા તેમજ અજાણ્યા પાંચ માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧નું મોટરસાઈકલ એકાદ…