જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભાવપુર્વક ઉજવણી
જૂનાગઢ અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈપટેલની આજ તા.૩૧ ઓકટોબરના રોજ જન્મજયંતિની ભાવભેર, શ્રધ્ધાભેર ઉજવણી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં કરવામાં આવી રહી છે. અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.…