Breaking News
0

ગરબાની સમય મર્યાદા અંગેની ગૃહમંત્રીની જાહેરાત અંગે અવઢવ : સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના આદેશ અનુસાર ૧ર વાગ્યા પછી માઈક ચાલું રાખી શકાતું નથી

ગરબા રમવા સામે વાંધો છે જ નહી મુળ પ્રશ્ન ઘોંઘાટનો છે : કિરીટ બી. સંઘવી એડવોકેટ જૂનાગઢ શહેરના લોકોની એક માનસિકતા રહી છે કે, ભાજપની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને કડક પગલા : વધુ ૧રર વિરૂધ્ધ કાર્યવાહી

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યદક્ષ અધિકારી હર્ષદ મહેતાએ જયારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે.…

Breaking News
0

ભવનાથ ખાતે સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભા

શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત…

Breaking News
0

વડાલમાં ઘોરફોડી : રૂા.૧.૬૦ લાખના મુદ્દામાલની ચોરી

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા લલીતકુમાર જેન્તીલાલ મકવાણાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૪-૧૦-ર૦ર૩ કલાક ૧પથી તા.૧પ-૧૦-ર૦ર૩ કલાક ૧૪ઃ૩૦ દરમ્યાન કોઈપણ સમયે ફરિયાદીના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી…

Breaking News
0

શ્રી ગુર્જર જ્ઞત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ-જૂનાગઢના ૧૯૬૨થી૨૦૨૩ સુધીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાયો

શ્રી ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડીંગ- જૂનાગઢની સ્થાપના ૧૯૬૧-૬૨મા થઇ. જેમાં રહીને જૂનાગઢમાં જુદી જુદી શાળા, કોલેજ, એગ્રીકલચર કોલેજ અને અન્ય અભ્યાસક્રમોમાં બોર્ડિંગની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીનાં…

Breaking News
0

દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩નું આયોજન

દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબાની શરૂઆત રાષ્ટ્રગીત વગાડી કરવામાં આવી હતી. ખેલૈયાઓ તેમજ દર્શકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી લીંબુ શરબત પીવડાવવામાં…

Breaking News
0

જૂનાગઢમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ચૈતન્ય દેવીઓ ની ઝાંખીના દર્શનનો ભવ્ય કાર્યક્રમ

જૂનાગઢમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા નવરાત્રિના દિવસો આવતીકાલ તા.૨૦ થી તા.૨૨ ઓક્ટોબર શુક્રવારથી રવિવાર સુધી રાત્રે ૯ઃ૦૦ થી ૧૧.૩૦ સુધી ચૈતન્ય દેવીઓ ની ઝાંખીના દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન આઝાદ ચોક પાસેના…

Breaking News
0

સોમનાથમાં દિપડો ત્રાટકયો, ગાયનું મારણ કર્યુ

સોમનાથ પ્રભાસપાટણ વેણેશ્વર પાસે આવેલ સોમનાથ કર્મચારી સોસાયટી પાછળ આવેલ વાડીમાં ગતરાત્રે દિપડો તેના બચ્ચા સાથે ત્રાટકી વાડીમાં બાંધેલ પશુઓમાંથી રહેમાન ઈસ્માઈલ મન્સુરીની વાડીમાં ત્રાટકી એક દુજણી ગાયનું મારણ કરેલ…

Breaking News
0

ઉનાનો ટાવર ચોક હવે પારેખ ચોક તરીકે ઓળખાશે

૫૭ વર્ષ પહેલાં ઉના શહેર ના નગરજનો ને સમય ની સાથે ચાલવાની પ્રેરણા આપવાના ધ્યેય સાથે નિર્માણ થયેલ ત્રિભોવનદાસ પારેખ ટાવર સમય રફતાર અને વાતાવરણ ની થપાટ થી જર્જરિત થઇ…

Breaking News
0

મહોબતપરા ખાતે શૈક્ષણિક સંસ્થામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગીર ગુંજન વિદ્યાલય – મહોબતપરા ખાતે ધ્યાન શાળા વિકાસ સંકુલ- ગીર ગઢડા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું…

1 87 88 89 90 91 1,278