Breaking News
0

ખંભાળિયામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળો ખુલ્લો મુકાયોઃ આજે પૂર્ણાહૂતિ

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરીને તેમના સ્વસહાય…

Breaking News
0

ભાણવડ ખાતે કિશોરી મેળો યોજાયો

ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યા…

Breaking News
0

ખંભાળિયા : નવરાત્રીના તહેવારોમાં વિજ વિક્ષેપ ન થાય તે માટે તંત્ર સમક્ષ રજૂઆત

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં રવિવાર તા.૧૫મીથી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુઓના પવિત્ર પર્વ નવરાત્રીમાં ખાસ કરીને બહેનો – દીકરીઓ ગરબા રમવા તેમજ માતાજીની…

Breaking News
0

જૂનાગઢના માંગનાથમાં ડીસ્કવેર નામની બિલ્ડીંગના બાંધકામ અંગે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સામે ગંભીર આક્ષેપો

માખીયાળા ગામના હસમુખભાઈ મકવાણાએ મનપાના કમિશ્નર તથા સિનીયર ટાઉનપ્લાનરને રજુઆત કરી પત્ર પાઠવી કરી રજુઆત જૂનાગઢ શહેરમાં હાલ ટોક ઓધ ધી ટાઉન બન્યું હોય તો તે વોકળાઓ ઉપરના દબાણો અને…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની શાંતિપુર્વક ઉજવણી માટે જીલ્લા પોલીસ દ્વારા માસ્ટર પ્લાન

બોડીવોર્ન કેમેરા સાથેની ટીમ, મહિલાઓની સલામતી માટે ૧૮ સી ટીમ સહિત ચુસ્ત બંદોબસ્ત : સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનના પાલન સાથે રાત્રીના ૧ર વાગે ફરજીયાત બંધ કરવા સુચના નવરાત્રી મહોત્સવ આગામી તા.૧પમી…

Breaking News
0

ગરવા ગિરનાર ખાતે બોડી વોર્ન કેમેરા, વાયરલેસથી સજ્જ પોલીસનો બંદોબસ્ત

ગિરનાર પર્વત ઉપર આવેલી ૫મી ટૂંક પરની ચરણ પાદુકાને લઇને થોડા દિવસ પહેલા સનાતની સાધુઓ અને દિગંબર જૈનો વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે તો પોલીસે મામલો શાંત પાડ્યો હતો. પરંતુ…

Breaking News
0

કેશોદમાં ગોડાઉનમાંથી કુલ રૂા.૧,૭૪,૦૦૦ના મુદ્દામાલની ચોરી

કેશોદમાં ઈન્દીરાનગરના નાકાની સામે ભરાડીયા તરફ જતા રોડ ઉપર બંધ જગ્યામાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. અજાબ રોડ ઉપર રહેતા પ્રવિણભાઈ ખેતાભાઈ સોંદરવા(ઉ.વ.૪૭)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ વનરાજ…

Breaking News
0

ઈન્દ્રેશ્વર જંગલમાં ડેમમાં ડુબી જતા મૃત્યું

જૂનાગઢ શહેરમાં કેમ્બ્રીજ સ્કૂલની પાછળ, યમુનાનગર શેરી નં-ર, ખામધ્રોળ રોડ ઉપર રહેતા મિહીરભાઈ પ્રવિણભાઈ નિમાવત(ઉ.વ.૩પ) કોઈપણ કારણસર ઈન્દ્રેશ્વર જંગલમાં ચેકડેમમાં ડુબી જવાથી તેમનું મૃત્યું થયું છે. ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી…

Breaking News
0

વણીક સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા મારૂતી ડીજેના સથવારે ન્યુ ગપગોલી રાસોત્સવ-ર૦ર૩નું ભવ્ય આયોજન

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૩ વર્ષથી સફળ રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરનાર વણીક સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા ૧૪માં વર્ષે મારૂતી ડીજેના સથવારે ગપગોલી રાસોત્સવ-ર૦ર૩નું આગામી તા.૧પ થી ર૪ ઓકટોબર દરમ્યાન લક્ષ્મીવાડી,…

Breaking News
0

વેરાવળ ખાતે આહીર સમાજનો ભવ્ય નવરાત્રી મહોત્સવ તા.૧૫ થી ૨૩ સુધી યોજાશે ભવ્ય રાસોત્સવ

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જાેવા મળે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં ઈશ્વર…

1 91 92 93 94 95 1,277