Breaking News
0

ગિરનાર દરવાજે આવેલ છગન મામાની સોસાયટી ખાતે દુંદાળા દેવની સ્થાપના સાથે ઉજવણી

ગુંદાળા દેવની સ્થાપન બાદ રોજે રોજ વિવિધ પ્રકારના છતાં ધાર્મિક આયોજનો જૂનાગઢના છગનમામા સોસાયટી ગ્રુપના ભાવેશભાઈ જેઠવાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનાર દરવાજા પાસે આવેલ છગનમામા સોસાયટીમાં…

Breaking News
0

રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા વાડલા ફાટક રોયલ ટાઉનશીપ જૂનાગઢમાં કરવામાં આવેલી ઉજવણી

મહોત્સવ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો જૂનાગઢના રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિના નરેન્દ્રસિંહ ચુડાસમાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલ રોયલ ટાઉનશીપમાં રોયલના રાજા ગણેશ…

Breaking News
0

જૂનાગઢમાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતિક સમા ગણેશ ઉત્સવની ઉજવણી

જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ મસ્તાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશાકભાઈ નોટીયાર, ચંદુભાઈ વાઢેર, મહેશભાઈ વાઘેલા તથા અન્ય લોકો દ્વારા ઘણા સમયથી ગણેશજીની મૂર્તિ બેસાડી હિન્દુ-મુસ્લીમ…

Breaking News
0

ગીરીરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં ગણપતી ઉત્સવની ઉજવણી

જૂનાગઢમાં ગિરિરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં શ્રી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક યોજાય રહયો છે. દરરોજ આરતી, પ્રસાદી અને અલગ અલગ પરિવારો અને સોસાયટીના રહીશો સાથે મિત્રો પરિવારો તરફથી ઉત્સાહપૂર્વક…

Breaking News
0

૨૭ સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ : સૌરાષ્ટ્ર દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસનું પ્રમુખ ડેસ્ટીનેશન

સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રમુખ પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો,…

Breaking News
0

ધીરૂભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજ રોજ ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં…

Breaking News
0

માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રીના આંતર માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.…

Breaking News
0

જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન

રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Breaking News
0

કેશોદની કોલેજિયન યુવતી “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં આજે જાેવા મળશે

કેશોદ સોની ટીવી પરથી હાલમાં પ્રસારિત થઈ રહેલ લોકપ્રિય ક્વીઝ શો “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી ઝડપી જવાબ આપીને જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની કુ. વૈશાલી…

Breaking News
0

કેશોદ શહેરમાં પાંચ માસમાં અવસાન પામેલા ૨૬૫ મૃતાત્માઓને અંતિમ ભાવાંજલિ અપાઈ

કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં પચ્ચીસ વર્ષ કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારના મૃતાત્માઓનાં અસ્થિઓનું હરદ્વારમાં શાસ્ત્રોક્ત વિધિ થી વર્ષમાં બે વખત વિસર્જન કરવામાં આવે છે. કેશોદ માનવ સેવા સમાજ…

1 92 93 94 95 96 1,266