Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢની રૂા.૧૭.પ૦ લાખની ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ : ગણતરીના સમયમાં જ ભેદ ઉકેલાઈ જવાનો આશાવાદ

જૂનાગઢ શહેરમાં રૂપીયા ૧૭.પ૦ લાખના દાગીના, રોકડ સહિતની ચોરીના બનાવને પગલે પોલીસ ટીમો દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે…

Breaking News
0

૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી : ગુજરાત ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય

૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓ સાથે ગુજરાત, દેશમાં ૨૦.૭૦ ટકાનો હિસ્સો ધરાવે છે : સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત પાંચમા સ્થાને : ૧૩૫.૮૧ મિલિયન સ્થાનિક પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસે : ભારતમાં સ્થાનિક પ્રવાસીઓમાં…

Breaking News
0

રાજકોટથી દિલ્હી, મુંબઈ કનેકટીવીટી વધારવા ઉડ્ડયન મંત્રીને રજુઆત

દિલ્હી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, એમપી રામભાઈ મોકરીયા, એમપી મોહનભાઈ કુંદડારીયા અને એમપી નરેન્દ્રભાઈ કાછડીયા સાથે કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જયોતીરાદીત્ય સિંધીયાને મળ્યા હતા. સૌપ્રથમ તો રાજકોટ(હીરાસર) એરપોર્ટ ચાલુ કરવા માટે…

Breaking News
0

માધવ ક્રેડિટ કો.સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અસાધારણ સફળતા સાથે સંપન્ન

માધવ ક્રેડિટ કો. સોસાયટીની સાધારણ સભા તા.૩૦ જુલાઈના રોજ ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. વરસાદી વાતાવરણમાં હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં હાજરી રહી હતી. વાર્ષિક હિસાબો,…

Breaking News
0

ગીર સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે

રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓને લઈ જિલ્લા કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું ગીર-સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જેને લઈ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન…

Breaking News
0

વેરાવળમાં રાધા ગોપી મંડળની બહેનો દ્વારા પીપળેશ્વર મહાદેવની સ્થાપના

વેરાવળમાં ગંગાનગર વિસ્તારમાં આવેલ રાધા ગોપી મંડળ દ્વારા પવિત્ર પરસોતમ માસ દરમ્યાન આ વિસ્તારની મહિલાઓ ગોપી બનીને પીપળના ઝાડ નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી દરરોજ પરસોતમ ભગવાનને રિઝવવા પૂજા અર્ચના…

Breaking News
0

કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બનાવેલ પુલમાં છ માસમાં ધોવાણ થતાં તંત્રની પોલ ખુલી

કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બસ સ્ટેન્ડ પાસે પસાર થતાં વોંકળા ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતાં કાંકરીઓ દેખાવા લાગી હતી અને હવે પાણીનું વહેણ ધીમું…

Breaking News
0

કેશોદમાં આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો થયો વધું એક અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો

કેશોદના માંગરોળ રોડ ઉપર આયુષ્યમાન ભારત યોજના હેઠળ અર્બન હેલ્થ સેન્ટર અને વેલનેસ સેન્ટરનો પ્રારંભ કેશોદ ધારાસભ્ય નગરપાલિકાનાં પ્રમુખનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી…

Breaking News
0

અધિક શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ વિમાની રકમનો ચેક અર્પણ કરાયો

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે વાવડી સેવા સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ યશપાલસિંહ અજીતસિંહ ચુડાસમાનું અકસ્માતે અવસાન થતા રાજકોટ જીલ્લા બેંકની અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ રૂા.૧૦ લાખની વિમાની રકમનો…

1 147 148 149 150 151 1,277