જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સામે આવેલ સાંકેત ઇન્ડિયા નામની ઇલેકટ્રીક આઇટમોની એજન્સીમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને મિટર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં મિટર ૮૦થી ૮૫ ટકા જેટલું સ્લો ચાલતું…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરના અનુગામી તરીકે ભાવનગરના પુર્વ ધારાસભ્ય અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતા તેઓને વ્યાપક આવકાર સાથે અભિનંદની વર્ષા કરવામાં…
વાવાઝોડું ત્રાટકવાની આગહીઓ વચ્ચે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આ દરમ્યાન આજે વહેલી સવારે ભારે પવન ફુંકાતા વહેલી સવારથી જ રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. આ સાથે…
દરિયામાં નહાવા માટે મનાઈ ફરમાવી : આખરે તંત્ર જાગ્યું બિપોરજાેય વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય બન્યું હોય ત્યારે સમગ્ર રાજ્યમાં દરિયાઈ પટ્ટીમાં અગમચેતીના પગલાં ઉઠાવાઈ રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ દરિયાઈ…
‘બીપોરજાેય’ વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રવાહકો ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી તૈયાર : કેન્દ્રિય હવામાન વિભાગની વખતોવખતની સૂચનાઓ મુજબ દરિયાકાંઠાના જિલ્લાઓ આગોતરા આયોજન કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે ગુજરાતની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. તેથી, આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનારા બાળકોનો પણ શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે.…
સમયની સાથે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો શિક્ષણમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૭૩૦ જ્ઞાનકુંજ-સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. જેમાં ચાલુ વર્ષે ૮૫ સ્માર્ટ-ક્લાસનો વધારો…