Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આણંદ જીલ્લાના ખેડૂત મહિલાઓનો બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શનથી તા.૧૬-૧૭/૯/૨૦૨૨ તેમજ તા.૨૦-૨૧/૦૯/૨૦૨૨ના રોજ બે દિવસીય મહિલાઓના બે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું ઉદ્દઘાટન વિસ્તરણ શિક્ષણ…

Breaking News
0

જૂનાગઢ એસટી ડેપોનાં કંટ્રોલર કેતનભાઈ રાવલની પ્રમાણીકતા

વિજયનગર-જૂનાગઢ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા મુળ હિંમતનગરનાં વતની હાલ ધોરાજી રહેતા સુજલભાઈ પટેલ મુસાફરી કરી રહયા હતાં તે દરમ્યાન બસમાં ભુલથી થેલો ભુલી ગયેલ એ થેલામાં પોતાનો કિંમતી…

Breaking News
0

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં ચોપાટી ખાતેના ભારતીય વિદ્યાભવન સ્થિત ગીતા મંદિર હોલમાં હરીન્દ્ર દવે સ્મૃતિ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં મોરારિબાપુના હસ્તે કલા કક્ષા ક્ષેત્રે મનહર ઉધાસ, પત્રકારત્વ…

Breaking News
0

મીડીયા સેલનાં કન્વીનર સંજય પંડયાનો જન્મદિવસ, શુભકામનાઓ પાઠવાય

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજયભાઈ પંડ્યાનાં જન્મદિવસ નિમિત્તે જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરનાં પરમ વંદનીય કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપસ્વામી તથા પીપી સ્વામીએ આશિર્વાદ પાઠવ્યા હતા. સાથે…

Breaking News
0

ગુજરાતના માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમાએ ટોચના પ્લેયર્સને હરાવીને અપસેટ સર્જ્‌યો : કવાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવી

સ્થાનિક સ્ટાર્સ માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમા કાદરીએ ગુરૂવારે અહીં ૩૬મી નેશનલ ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મિક્સ્ડ ડબલ્સમાં ટોચના ક્રમાંકિત સાનિલ શેટ્ટી અને મહારાષ્ટ્રના રેત્રીષ્યા ટેનિસનને હરાવી દીધા. યજમાન…

Breaking News
0

આવતીકાલે રાજકોટ વિજ્ઞાન જાથાની ટેલી ફિલ્મનું લોન્ચીંગ ડીજીપી અનિલ પ્રથમ કરશે

ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્યલ મિડીયાની મદદથી લોકોમાં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને ફગાવવા માટે યુટયુબ ઉપર શોર્ટ ટેલી ફિલ્મમાં સત્ય ઘટના આધારીત કથાવસ્તુ રાખી તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ સાથે ભાગ…

Breaking News
0

માંગરોળ મુકામે અમૃતબાગ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે સઘન પ્રયત્નો કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ માધ્યમોથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રી મેળો ખુલ્લો મુકાયો : બહેનો દ્વારા વસ્તુઓનું સાત દિવસ સુધી પ્રદર્શન તથા વેંચાણ

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા-જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો…

Breaking News
0

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થતા ષોડસી સમરાધના કાર્યક્રમ યોજાયો

અનંતશ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થયા અને ત્યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ, શંકરાચાર્ય આશ્રમમાં આ નિમિત્તે ચતુર્વેદ પારાયણ, બ્રહ્મસૂત્ર પારાયણ, દશોપાનિષત્‌ પારાયણ,…

Breaking News
0

રવિવારે સર્વે પિતૃ અમાસ ઃ દામોદરકુંડ ખાતે ભાવિકો પિતૃ તર્પણ વિધિ માટે શ્રધ્ધાપૂર્વક જાેડાશે

આગામી રવિવારે સર્વે પિતૃ અમાસનું પર્વ હોય આ પર્વે મૃતાત્માઓનાં મોક્ષાર્થે વિવિધ ધામિર્ક કાર્યક્રમ તેમજ પિતૃતર્પણ વિધિનાં કાર્યક્રમો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં યોજવામાં આવશે. પ્રાચી તિર્થધામ, જૂનાગઢનાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ, સિધ્ધપુર પાટણ…

1 271 272 273 274 275 1,266