શાળાની છાત્રાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાઈ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રાજકુમારી રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહની શોભાયાત્રા યોજાઈ હતી. જેનું સમાપન રૂક્ષ્મણીજી મંદિર ખાતે થયું હતું. અહીં ડી.એન.પી. સ્કૂલની છાત્રાઓ…
ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેકની સાથે જિલ્લામાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કલેકટર સજાેડે સોમનાથ પધાર્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક…
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી અને એક માત્ર તમામ જ્ઞાતિઓની દીકરીઓ માટેની સંસ્થા સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ ખાતે તાજેતરમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૪ થી ૧૨…
મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રામનવમીના પર્વે જૂનાગઢમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો…
જૂનાગઢ સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અંધશ્રધ્ધાનો એક કિસ્સો કેશોદ પંથકમાં બુધવારે સાંજે બન્યો હતો. જેમાં એક ૧૩ વર્ષની દિકરીમાં વળગાડ હોવાનું માનીને તેનાં પરિવારનાં સભ્યોએ માતાજીનાં માંડવામાં રાખેલા હવનકુંડમાં…
મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ તેમજ ઉત્તર પૂર્વના મંત્રી અને ગુજરાતના મંત્રીઓ સહભાગી થયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ના ઉદ્ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક…