ઉના શહેરમાં બસ સ્ટેન્ડ પાશેથી ઉનાના ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ બાબુલાલ ઠાકર(ઉ.વ.૪૫) વાળ પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે એક ટોરસ વાહને હડફેટે લઈ એક્સીડ થતા ચંદ્રેશભાઈનું ઘટના સ્થળે…
શનિવારે તા.૧-૪-૨૩ ના કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અદ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા,…
ઉના શહેરમાં રામનવમી તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવ્યો હતો. તેમાં ઉના રામજી મંદિરેથી રામજન્મ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્રિકોણ બાગ પાસે…
હજારોની સંખ્યામાં લોકો મહાઆરતી, દર્શનનો લાભ લઇ શોભાયત્રામાં જાેડાયા : શહેરના યુવક મંડળો દ્વારા વિવિધ ફ્લોટ્સ તેમજ વેશભૂષા ધારણ કરી પ્રભુ શ્રી રામ ચરિત્રોની જાંખી આકર્ષણનું કેન્દ્ર બની કોડીનાર ખાતે…
માંગરોળના મક્તુપુર મુકામે ભક્ત શિરોમણિ શ્રી ભીખાબાપાની પ્રતિમાનંુ સ્થાપન કરવાનું આયોજન તારીખ ૧-૪-૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા કલાકાર કાનાભાઇ…
પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર ગુજરાતને, આપણા દિવ્ય ભારતને, આપણી…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગુરૂવારે સાંજે અહીંના નગર ગેઈટ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ હેતુથી આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટ દ્વારકા તેમજ હર્ષદના ધર્મસ્થળની મુલાકાત લીધી હતી. અહીંની મુલાકાત દરમ્યાન હવાઈ માર્ગે અત્રે આવેલા…
નાના બાળકો બન્યા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં…
ખંભાળિયા પોરબંદર હાઈવે નજીકના માર્ગ ઉપર આવેલી પાયલ હોટલની બાજુમાં રહેલા એક વિશાળ ટ્રકના પાછળના ટાયરના જાેટામાં ગઈકાલે ગુરૂવારે સવારે કોઈ કારણોસર એકાએક આગ આભૂકી ઊઠી હતી અને ધુમાડાના ગોટેગોટા…