જૂનાગઢના માંગરોળમા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.…
કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં અખંડ જ્યોત…
જુદા જુદા માતાજી મંદિરોમાં વિશિષ્ટ દર્શનનું આયોજન આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોમાં આજે પ્રથમ…
દેવભૂમિ દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં ગત સાંજે બાવળની ઝાડીમાં…
દ્વારકા – ભારતીય નૌકાદળના INS કરૂવાએ ૭ ખાલસીઓને બચાવીને ઓખા બીચ ઉપર લાવ્યા હતા. ઓખાથી ૮૦ નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે માછીમારે…
ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામના સક્રિય યુવા કાર્યકર રાજુભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દાતા ગામમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા…
૧ એપ્રિલ પછી દરરોજનાં ર હજારથી પણ વધારે કેરીનાં બોક્ષની આવક થશે જેનો મીઠો મધુરો સ્વાદ લોકોનાં મુખમાં કાયમને માટે સ્મૃતિની માફક જળવાઈ રહ્યો છે અને ફળોમાં સૌથીસ વધારે જેની…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિન- રામનવમીની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે પ્રતિવર્ષ રામનવમીની ઉજવણીનું આયોજન કરનાર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના…