ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અંતર્ગત મહિલા જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના વિશે જાગૃતિ વધારવા અને જેનરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તા. ૭ માર્ચના દિને જન ઔષધી દિવસ ઉજવવામાં આવે…
જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે દેશની તેમજ જૂનાગઢની આરઝી હકુમતની જંગમાં મહત્વની કામગીરી દાખવનારા બિલખા ગામનાં સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકુમત સેનાનાં ગુપ્તચર વિભાગનાં…