Browsing: Breaking News

Breaking News
0

શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે ૧૫૦૦૦થી વધુ કાપડ થેલીનું વિતરણ

ભાવનગર શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે ૧૫૦૦૦થી વધુ કાપડ થેલીનું વિતરણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની પરિક્રમામાં ભાવનગરની જાણીતી સામાજિક…

Breaking News
0

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નર હર્ષદ પટેલ

મોરબી ખાતે જુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસ.ડી.આર.એફ. એન.ડી.આર. એફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની રાહત તેમજ બચાવ કામગીરીમાં જાેડાયેલી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તથા…

Breaking News
0

જૂનાગઢમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે દરોડાની કાર્યવાહી કરી અને એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આપેલ વિગત અનુસાર, જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ગોંધીયા(ઉ.વ.૪૮) રહે.હાઉસીંગ બોર્ડ કોલોની, બ્લોક…

Breaking News
0

વંથલી પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.કે. મકવાણા

તાજેતરમાં જૂનાગઢનાં એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા ૪ પીએસઆઈની અરસ પરસ બદલી કરવામાં આવેલ છે જેમાં ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈની વંથલી પોલીસ સ્ટેશન ખાતે અને વંથલીનાં વી.કે. ઉજીયાને પેરોલ ફર્લો સ્કવોડ…

Breaking News
0

ચામડીના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપતા જૂનાગઢના ડો.એન.ડી.ખારોડ

જૂનાગઢ શહેરના ચામડીના નિષ્ણાંત (સ્કીન સ્પેશ્યાલીસ્ટ) ડો.એન.ડી.ખારોડની ખ્યાતી સૌરાષ્ટ્ર ગુજરાતના સિમાડા વટાવી અને દુર દુર સુધી પહોંચી ગઈ છે તેમની પાસે ચામડીના વિવિધ પ્રકારના આવેલા અતિ જટીલ કેસોમાં પણ તેઓના…

Breaking News
0

ગુજરાતની ચૂંટણીમાં કોની જાતિ, કેટલા વોટ, પટેલ સમાજ ઉપર કેમ નજર છે

ગુજરાતના રાજકીય અને સામાજિક સમીકરણો ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના પછીના શરૂઆતના દોઢ દાયકામાં ગુજરાતના રાજકીય જીવનમાં જાતિ, ધર્મ, સંપ્રદાય અને જૂથનો એટલો…

Breaking News
0

આદર્શ આચાર સંહિતાના અમલ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી મિટિંગમાં સંબંધિત અધિકારીઓને અપાયું માર્ગદર્શન

ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચૂંટણીની જાહેરાત સાથે જ, રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલ અને જિલ્લામાં નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી કરવા અંગે…

Breaking News
0

બેટ દ્વારકાનાં બે ટાપુઓ કબ્જે કરવાનું સુન્ની વકફ બોર્ડનું સપનું હાઈકોર્ટે ચકનાચુર કર્યું

બેટ દ્વારકાના ૨ ટાપુઓ કબજે કરવાના સુન્ની વક્ફ બોર્ડનું સપનું ગુજરાત હાઈકોર્ટે ચકનાચુર કર્યું છે. ગુજરાતનો આ વિષય આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. અમને સોશ્યલ મીડિયા દ્વારા ખબર પડી…

Breaking News
0

ઓખા નગર પાલિકા દ્વારા રૂા.૬ કરોડનાં વિકાસ કામોનાં ખાત મુર્હુત થયા

ઓખા નગરપાલિકાના પટાંગણમાં તારીખ ૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ઓખા નગરપાલિકાના રૂપિયા ૬ કરોડના વિકાસ કર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે રૂપિયા ૬ કરોડના વિકાસ કાર્યોનું…

Breaking News
0

પોરબંદર : શ્રી હરી મંદિરમાં તુલસી વિવાહ

પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં તા.૪-૧૧-૨૦૨૨ શુક્રવારના રોજ પ્રબોધિની એકાદશીના પાવન દિવસે શાસ્ત્રોકત વિધિથી તુલસીવિવાહ સંપન્ન થશે. શ્રીહરિ મંદિરમાં સાંજે ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ દરમ્યાન…

1 236 237 238 239 240 1,259