Browsing: Breaking News

Breaking News
0

મોરબી બ્રિજ તૂટી પડવા વિષે પાંચ તથ્યો જે આપદાનું બીજું પાસું દેખાડે છે

ગુજરાતનાં મોરબી શહેરમાં સદીઓ જુનાં ઝૂલતા પુલનાં તૂટી જવાને કારણે રવિવારે સાંજે પાણીમાં પડીને સેંકડો લોકોનાં મોત થયા હતા જેમાં સોમવારે સાંજ સુધી મોતનો આંકડો ૧૪૧ ઉપર પહોંચ્યો હતો. રાજયનાં…

Breaking News
0

૧૦૦ લોકોનાં જીવ બચાવનાર મુસ્લિમ સમાજનાં યુવકોને એવોર્ડ એનાયત કરો : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

મોરબી ખાતે જે ઝૂલતો પુલ ધરાશાયી થયો અને જે કરૂણાંતિકા સર્જાઈ તેમાં ખૂબ ઝાઝા લોકોનાં મૃતયું થયા છે જે સમાચાર દુઃખ પમાડનારા છે. આજે સવારથી મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસનાં…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારના મહંત ભીમબાપુએ મોરબી દુર્ઘટનાને દુઃખદ ગણાવી શોક સંદેશો પાઠવ્યો

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત ભીમબાપુએ મોરબી ઝુલતાપુલ ઉપર જે દુર્ઘટના સર્જાઈ તેમાં જે મૃત્યુ પામેલા મૃતાત્માઓને મોક્ષ માટે દાતારબાપુને પ્રાર્થના કરી હતી અને તેમના…

Breaking News
0

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ઓખા ખાતે આવેલ પેસેન્જર જીટીએ ફેરબોટ સર્વિસની ક્ષતિઓ દૂર કરવા માટે તંત્ર સફાળુ જાગ્યું

આખા વર્ષ દરમ્યાન વારે તહેવારે યાત્રાધામ બેટ દ્વારકામાં લાખો દર્શનાર્થીઓ બોટ દ્વારા બેટમાં જાય છે. આ બોટ ફેરી સર્વિસનું સંચાલન જી.એમ.બી. દ્વારા કરવામાં આવે છે. વારંવાર અખબારો અને મીડિયામાં ચમકતી…

Breaking News
0

ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો

મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રશાસન પણ સતર્ક બન્યું છે અને ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો છે. સુદામા સેતુ ઉપરથી હજારો યાત્રિકો દરરોજ…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે અન્નકુટોત્સવ

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બીરાજતા રાધારમણ દેવ, હરીકૃષ્ણજી, સિધ્ધેશ્વર મહાદેવ આદિ દેવોનો આવતીકાલ તા. ર-૧૧-રર બુધવારનાં રોજ ભવ્ય છપ્પનભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. નૂતનવર્ષ…

Breaking News
0

ઉના : ફાટસર ગામે દિપડાએ મહિલા ઉપર હૂમલો કર્યો

ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે એક મહિલા કાવિશબેન ભરતભાઇ સોલંકી ઉપર ઘરની બહાર રાત્રે નીકળા હતા ત્યાં જ ઘરના દરવાજાની બહાર એક દિપડો બેઠેલો હતો અને તે મહિલા ઉપર અચાનક…

Breaking News
0

મોરબી ઝુલતા પુલ અકસ્માતમાં માણાવદરનાં યુવાનનું મૃત્યું

મોરબી ઝુલતા પુલ તુટવાનાં ગોઝારા બનાવે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ બનાવમાં માણાવદર શહેરનો નવયુવાન કમસીબે ભોગ બન્યો છે. જેનાથી પરીવાર ઉપર વજ્રઘાત સમાન બન્યું છે. માણાવદરનાં ચિરાગ કાનજીભાઈ…

Breaking News
0

રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ગીર સોમનાથમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીને અનુલક્ષી પ્રતિ વર્ષ ૩૧ ઓક્ટોબરના રોજ ‘એકતા દોડ’નું…

Breaking News
0

ભેંસાણના ખંભાળીયા ગામે આવતીકાલથી શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે ટાટમિયા પરિવાર દ્વારા સમસ્ત ગામલોકોના સહકારથી આવતીકાલે તારીખ ૨ નવેમ્બરથી ૮ નવેમ્બર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને સોરઠના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી…

1 241 242 243 244 245 1,259