Browsing: Breaking News

Breaking News
0

દ્વારકા : બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદજીનું પૂજન કરાયું

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શંકરાચાર્યપીઠાધીરોહણ અને મહાભિનંદન સમારોહ નિમિત્તે તા.૧૦-૧૦-૨૦૨૨ના દિવસે બપોરે ૩ કલાકે ઉત્તરામ્નાય અનંતશ્રી વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીનું આગમન શ્રી…

Breaking News
0

ખંભાળિયાના જલારામ મંદિરમાં મોટાણી પરિવાર દ્વારા વોટર કુલરનું અનુદાન

ખંભાળિયાના સુવિખ્યાત પુ. જલારામ બાપાના મંદિર સ્થિત અન્નક્ષેત્ર ખાતે અહીંના રઘુવંશી સદગૃહસ્થ ગીતાબેન હસુભાઈ મોટાણી (હ. હસુભાઈ તથા રમણીકભાઈ મોટાણી)ના આર્થિક સહયોગથી સ્વ. મથુરાદાસ નરસિંહદાસ મોટાણી તથા સ્વ. શાંતાબેન મથુરાદાસ…

Breaking News
0

ખંભાળિયાના મહિલા સંગઠન દ્વારા રાસ ગરબા કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં યોગ કેન્દ્ર ચલાવતા દીપ્તિબેન પાબારી તથા તેમના સહયોગી રીટાબેન પોપટના સંકલનથી અત્રે કોમ્યુનિટી હોલ ખાતે દશેરા પ્રસંગે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનામાં મોટી સંખ્યામાં બહેનો જાેડાયા હતા.…

Breaking News
0

જૂનાગઢમાં ઈદે-એ-મિલાદની શાનદાર ઉજવણી

માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી ઈદે મિલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત રીતે વાલીએ સોરઠની દરગાહ ઉપર ચાદર ચઢાવી ઝુલુસની શરૂઆત થયેલ હતી. ઈદે-એ-મિલાદના ઝુલુસ બાબતે…

Breaking News
0

જૂનાગઢમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બપોરનાં ગાજવિજ સાથે વરસાદ તુટી પડયો હતો. જાેરદાર પવન પણ ફુંકાયો હતો અને દેધનાધન વરસાદ વરસી ગયો હતો. અચાનક તુટી…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્ષ મહેંદી દીપમાળાનો કાર્યક્રમ, હજારો દીવડા પ્રગટાવી ઉજવાયો

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્ષ નિમિત્તે ગઈકાલે સાંજે મધ્યરાત્રીએ દીપમાળા મહેંદીનો કાર્યક્રમ મહંત પૂજ્ય ભીમબાપુની નીસરામાં હજારો ભાવિકોની હાજરીમાં ગુફામાં દાતાર બાપુની ગુફામાં પ્રજલિત…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ‘શરદોત્સવ’નો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે શરદ પૂનમનાં દિવસે ઠાકોરજીનાં સાંનિધ્યમાં શરદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો ભકતજનોની…

Breaking News
0

જૂનાગઢમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે મીલાદની ઉજવણી

જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે-મીલાદ નબીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષની જેમ ન્યાઝ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને આ કાર્યક્રમ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજનાં ભાઈ-બહેનોએ…

Breaking News
0

જૂનાગઢમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગોધાવાવની પાટી પાસેથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ૬ શખ્સોને રોકડ રૂા. ૧પ૧પ૦ સાથે ઝડપી લીધેલ છે. મેંદરડાનાં કેનેડીપુર ગામે જુગાર દરોડો : સાત ઝડપાયા મેંદરડા…

Breaking News
0

રાજ્યના ખેડૂતોના હિતમાં રૂા.૨૨૫ કરોડનું સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે…

1 262 263 264 265 266 1,263