જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટકેર સેન્ટરમાં મુકી દીધી હોય તેને પરત ભારતમાં લાવવા માટેની માંગ સાથે આજે વેરાવળમાં…
સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્ર તટ સ્થિત બિરાજમાન વાઘેશ્વરી માતાજી મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નાની નાની બાળાઓનાં ગરબાઓનું આયોજન માતૃ ભકિત અને દાંડીયારાસની રમઝટથી ગુંજી ઉઠે છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ…
દ્વારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં (ઁીહર્ખ્તઙ્મૈહ) નામનું જવલ્લે જ જાેવા મળતું પ્રાણીને રેસ્કયુ કરીને જંગલમાં મુકત કરાયું હતું. દ્વારકાનાં જંગલ વાડી વિસ્તારમાં સમયાંતરે કીડીખાઉં વિશિષ્ટ પ્રાણી દેખાઈ આવે છે. આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ(ગાંધવી) ગામે અતિ પ્રાચીન હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાધામ હર્ષદ સ્થિત હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હર્ષદ(ગાંધવી)…
જે તહેવારની ઘણા દિવસોથી રાહ જાેવામાં આવતી હોય તેવું પર્વ એટલે નવરાત્રિનું પર્વ. આ પર્વ આમ જાેઈએ તો માતાજીની આરાધનાનું પર્વ છે. માતાજીનો ગરબો પધરાવી અને બાળાઓ રાસ રમે એ…
રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જાેવા મળેલ છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગૂજરાત રાજ્યમાંથી જ…
જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ં છાત્રો, વર્ગ ૧,૨માં નિમણૂંક પામેલા અધિકારીઓ, નિવૃત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું…