Browsing: Breaking News

Breaking News
0

ખોડલધામ સરદાર ભવન ખાતે આવતીકાલે સેમિનાર

ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે. આ પહેલના ભાગરૂપે આવતીકાલે તારીખ ૬ ઓગસ્ટને શનિવારના રોજ બપોરે ૩ થી ૬, સરદાર પટેલ ભવન, ન્યુ…

Breaking News
0

જૂનાગઢની નાઝનીન ખાન કરાટેમાં ભલભલા હરિફોને હંફાવે છે

આજે જૂનાગઢની એક એવી મહિલા ખેલાડીની વાત કરવી છે કે, જે જૂનાગઢનું ગૌરવ બનવા જઈ રહી છે. જૂનાગઢની નાઝનીન યુસુફખાન યુસુફઝઈનું કરાટેમાં રાષ્ટ્રીય સ્તરે નામ જાેવા મળે છે. સાધારણ કદકાઠી…

Breaking News
0

સોમનાથ-પ્રભાસ પાટણ પોલીસે પરપ્રાંતના ગુમ થયેલ પ્રૌઢને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી બજાવી

સોમનાથ-પ્રભાસ પાટણ પોલીસે જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ પવિત્ર શ્રાવણ માસમાં ગુમ થતી વ્યક્તિઓને શોધી કાઢવાની સુચના અન્વયે પ્રભાસ પાટણના પીઆઈ એસ.પી. ગોહિલ તથા પોલીસ સ્ટાફે એક પરપ્રાંતીય…

Breaking News
0

માંગરોળનો લાબરકુવા રોડ રાહદારીઓએ જાતે બનાવી તંત્રનું નાક કાપ્યું

માંગરોળનાં મેણેજ, ચંદવાળા સહીત છ ગામોને જાેડતો લાબરકુવા રોડ વર્ષો વિતી જવા છતાં બનાવવામાં આવ્યો નથી. આ રસ્તો મંજુર પણ થયેલ છે છતા રોડ બનાવવામાં ન આવતા ખેડુતો દ્વારા જાતે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ૩૧ ઓગસ્ટ સુધી ન્હાવા અને સ્વિમિંગ કરવા ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ૩૧ ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર…

Breaking News
0

કેશોદના સોંદરડા ગામે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી

કેશોદ તાલુકાના સોંદરડા ગામે શીતળા માતાજીનું પ્રાચીન મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસમાં સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં કેશોદ તાલુકાના અનેક ગામના લોકો દર્શને અને મેળાનો…

Breaking News
0

અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું

અખિલ ભારતીય કોળી સમાજની યુવા શાખાની પ્રદેશ કારોબારી ભાવનગર ખાતે એક રિસોર્ટમાં યોજાઇ હતી. આ કારોબારી પૂર્ણ થતાં ખુલ્લું અધિવેશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં નવ નિયુક્ત હોદ્દેદારોને…

Breaking News
0

પલસાણા તાલુકાના ચલથાણ ગામે શિતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરાઈ

પલસાણા તાલુકાના ચલથાણ ગામે સારથી સોસાયટી આ સોમેશ્વર મહાદેવ મંદિરે તેમજ સુગર ફેકટરીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે બહેનો દ્વારા શ્રાવણ શુદ સાતમે શિતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલ. શ્રાવણ મહિનાની બંને…

Breaking News
0

કેશોદના મઘરવાડા ગામે ગાય વર્ગના ૯૦થી વધુ પશુઓનું રસીકરણ

જિલ્લાના પશુપાલન વિભાગની પશુ ચિકિત્સકો સાથેની ટીમ ગામે ગામ લમ્પી વાયરસને ડામવા માટે રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે. આજે કેશોદ તાલુકાના મઘરવાડા ગામે પશુપાલકો ખેડૂતોને સાથે રાખી ૯૦થી વધુ…

Breaking News
0

સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં પેકેટો મળી આવતાં ખળભળાટ

સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં ૧૯૯ પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અઢીથી ત્રણ કરોડથી વધુની કિંમતનો નશીલા પદાર્થ એવા ચરસનો જથ્થો મળી આવતા તંત્ર પણ હાઈએલર્ટ બન્યું…

1 337 338 339 340 341 1,263