Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ મહિલા આઈટીઆઈમાં બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓનું એક્ઝિબિશન યોજાયું

જૂનાગઢ શહેરના પંચેશ્વર રોડ ઉપર આવેલ મહિલા આઈ.ટી.આઈ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ કરતી બેનો દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં એકથી પાંચ નંબર વિજેતા…

Breaking News
0

ભવનાથ ખાતે આવેલ તળપદા કોળી સમાજની વાડીમાં ઈ-એફઆઈઆર સીટી પોર્ટલ એપ્લીકેશનની માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે આવેલા તળપદા કોળી સમાજની વાડીમાં ગઈકાલે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ ઓનલાઈન ઈ-એફઆઈઆર સીટીઝન ફસ્ટ એપ્લીકેશન અંતર્ગત આવતી ૧૪ જેટલી સેવાઓની માહિતી…

Breaking News
0

ભેંસાણ તાલુકાના માંડવા ગામે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ

ભેંસાણ તાલુકાના માંડવા ગામે મનરેગા હેઠળ નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી કેન્દ્રમાં આકર્ષક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાન ભૂલકાઓને પસંદ…

Breaking News
0

જામકંડોરણા આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા આઈટીઆઈ ખાતે સ્ટાફ દ્વારા મેદાનમાં અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં આઈટીઆઈના પ્રિન્સીપાલ વાઘમસી, જામકંડોરણાના સરપંચ બાલાભાઈ બગડા, ફોરમેન મોઢા, પરમારભાઈ , એસ.આઈ. જાડેજા, ગોહેલભાઈ, ભટ્ટ મેડમ, સરવૈયા…

Breaking News
0

આજથી ખંભાળિયા બન્યું શિવમય : પવિત્ર શ્રાવણ માસને ભક્તિભાવપૂર્વક ઉજવવા શિવભક્તોમાં થનગનાટ

પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ આજરોજ શુક્રવારથી થયો છે, ત્યારે સમગ્ર ખંભાળિયા તાલુકાના શિવ ભક્તો ભોળાનાથની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધશે. ભગવાન શિવને દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર દ્વારા અભિષેક…

Breaking News
0

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ, શિવાલયોમાં વિશેષ પૂજાના કાર્યક્રમો

દેવાધીદેવ ભગવાન ભોળાનાથની ભકિતમાં લીન થવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો શુભ આરંભ થઈ રહ્યો છે ત્યારે ભોળાનાથને ભજવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભવનાથ…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ અહેવાલનો પડઘો : ભવનાથ ખાતે આવેલ સુદર્શન તળાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પ્રાપ્ત થાય તેવા સંકેતો

જૂનાગઢ અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો સરકાર લેવલે પૂરજાેશથી હાથ ધરાયા છે અને વિકાસલક્ષી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ભાજપનાં વરીષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ…

Breaking News
0

જૂનાગઢના રમણીય સ્થાન એવા વિલિંગ્ડન ડેમનું બ્યુટીફીકેશન કયારે ?

જૂનાગઢવાસીઓને ચોમાસાનાં દિવસોમાં ફરવા માટે જાે સૌથી આકર્ષણનુું કેન્દ્ર હોય તો આ શહેરનાં અત્યંત રમણીય એવા વિલિંગ્ડન ડેમનું છે. આ વર્ષે શરૂઆતની સાથે જ ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો…

Breaking News
0

સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ કેજરીવાલે રાજકીય કે લઠ્ઠાકાંડ મુદે બોલવાની સ્પષ્ટ ના પાડી

બે દિવસની સોમનાથ-રાજકોટની મુલાકાતે આવેલા આપના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મહાદેવના દર્શન કરી સોમનાથ સાંનિધ્યેથી રાજકીય મુદે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને બોટાદમાં થયેલ કથીત…

Breaking News
0

જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ શ્રી લોહાણા મહાજન દ્વારા સતત છેલ્લા ર૭ વર્ષથી પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો સિલસિલો જાળવી રાખવામાં આવેલ…

1 341 342 343 344 345 1,259