જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અગિયારસ તથા બારસનાં દિવસની સાથે જ દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ચુકયો છે જયારે આવતીકાલે ધનતેરસનું પર્વ ઉજવાશે. આ સાથે જ દિપાવલી અને નૂતન વર્ષ,…
દૂધની શુધ્ધતાને જાળવી રાખવા અને તેની ગુણવત્તા સુધારવા માટે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તા.૧ જાન્યુઆરી ૨૦૨૦થી સંગઠિત ક્ષેત્રની દૂધ કંપનીઓ જેવી કે મધર ડેરી, અમૂલ, પારસને પણ…
દિવાળી અને નવા વર્ષમાં ૫ાડોશીનાં ઘરે પણ દીવડા પ્રગટે તેનો ખ્યાલ રાખજો, એ ખરો ધર્મ છે. આ સંદેશો જાળીયાના વિશ્વાનંદમયી માતાજીએ આપ્યો છે. આપણે ત્યાં ધર્મ અને સંસ્કૃતિમાં અન્યનું કલ્યાણ…
કરવા ચોથ એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે ભારતના પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી ઉપર ઉજવવામાં આવે છે. આ તહેવાર સૌભાગ્યવતી (સુહાગિન)ની મહિલાઓ દ્વારા…
દુનિયાનાં દેશો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક આદાન-પ્રદાન વધે, જેના થકી સમગ્ર વિશ્વની પ્રગતિ થાય, તેવા શુભ આશયથી સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૭ સપ્ટેમ્બરના દિવસે ‘‘વિશ્વ પર્યટન દિન’’ની ઉજવણી કરવામાં…