તા.રપ ઓગષ્ટનાં ગણેશ ચર્તુથીનાં દિવસથી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો અને ભકિતમય વાતાવરણમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો અને ઉત્સવ પૂર્ણ થતાં અનેક સ્થળોએ ભાવભેર વિસર્જનનાં…
જૂનાગઢ નરસિંહ મહેતાં તળાવમાં નૌકા વિહાર કરી શકાય તે માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યંત નજીકનાં દિવસોમાં જ લોકો નરસિંહ તળવામાં બોટીંગ કરી શકશે. આ માટે તંત્ર…