Monthly Archives: January, 2020

local
0

ગિરનાર પર્વત ઉપર રાજયનું સૌથી નીચા ૩.પ ડીગ્રી તાપમાનાથી પ્રવાસીઓ ઠુંઠવાયા

જૂનાગઢ તા. ૧પ તાપમાનમાં ભારે ઘટાડો થતાં ગિરનાર પર્વત ખાતે હાડ ધ્રુજાવતી ૩.પ ડીગ્રી ઠંડી અનુભવાય છે જયારે ૮.પ ડીગ્રી તાપમાનથી જૂનાગઢનાં જનજીવનને પણ ભારે અસર પહોંચી છે. ગિરનાર પર્વત…

local
0

જૂનાગઢમાં ઉત્તરાયણની મોજ માણતા નગરજનો : એ…. કાપ્યો છે… ના નારા દિવસ દરમ્યાન ગુંજી ઉઠ્યા

જૂનાગઢ તા. ૧પ મકરસંક્રાંતિ પર્વનાં સુપ્રભાત સાથે જ ગઈકાલે વહેલી સવારથી જ જૂનાગઢના નગરજનોએ પતંગ ઉડાવવાની ઉત્સાહભેર મોજ માણી હતી અને આ સિલસિલો સાંજના સાત વાગ્યા સુધી યથાવત રહ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢમાં પ્રેમાનંદ વિધામંદિર ખાતે અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ

ભારત સરકાર દ્વારા આ વર્ષને ડો.વિક્રમભાઈ સારાભાઈ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જે અન્વયે અમદાવાદ ઈસરો દ્વારા બે દિવસીય અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો જૂનાગઢ, પ્રેમાનંદ વિદ્યામંદિર તથા બ્રહ્માનંદ જિલ્લા…

Breaking News
0

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા સુરક્ષા સેતુ આયોજિત ‘મિશન સાહસી’ નામે ચાર દિવસીય તાલીમના કાર્યક્રમનો પ્રારંભ

જૂનાગઢની ખ્યાતનામ સંસ્થા ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓને નીડર અને સાહસિક બનાવવા તથા સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે ચાર દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થશે

શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનું જનજીવન પ્રભાવિત બન્યું છે તેમ છતાં તહેવારોની ઉજવણી શાહી અંદાજ અને શાનદાર રીતે કરવામાં આવે છે. મકરસંક્રાતિનું પર્વ પણ એક તરફ…

Breaking News
0

ગિરનાર રોપ-વેનું સપનું સાકાર થવાનાં દિવસો હવે દૂર નથી

જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમી ગરવા ગિરનાર ખાતે રોપ-વે યોજનાની કામગીરી નજીકનાં સમયમાં જ પરીપૂર્ણ થવાની છે. રોપ-વેનું સપનું સાકાર થવાનાં દિવસો હવે દૂર નથી તેવા નિર્દેશો મળી રહયા…

Breaking News
0

જૂનાગઢમાં દિવાનચોક ખાતે બેન્ક કર્મચારીઓના સુત્રોચ્ચાર

કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સબંધિત વિવિધ નીતિઓને લઈને લોકોમાં રોષ પ્રગટી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારથી નારાજ એવા કેન્દ્રીય કર્મચારીઓ, બેન્કોના કર્મચારીઓનાં ર૦૦ થી…

Breaking News
0

જગતજનની માં અંબાજીનાં પ્રાગટ્ય દિનની ઉત્સાહભેર થશે ઉજવણી : વિવિધ કાર્યક્રમો

જૂનાગઢ સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પુનમ એટલે જગત જનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ યાને માતાજીનો જન્મ દિવસ તા.૧૦ જાન્યુઆરી ર૦ર૦ને શુક્રવારનાં…

Breaking News
0

સોરઠમાં ફુંકાતો ઠંડો પવન : કાતિલ ઠંડીનું જોર વધ્યું

નાતાલ પર્વથી આ વર્ષે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બર્ફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ડિસેમ્બર માસ પુરો થઈ ગયો છે અને જાન્યુઆરી માસનું પ્રથમ પખવાડીયું શરૂ…

Breaking News
0

પતંગોત્સવ : મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, ઉત્સવોને તાયફા ગણતા વિરોધીઓની વિચારધારા ઉપર દયા આવે છે!

આજે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. પતંગોત્સવનું ઉદ્ઘાટન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરોધીઓને આડેહાથ લીધા હતા. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે, ‘પતંગોત્સવ ગુજરાતની ઓળખાણ છે પરંતુ…