Monthly Archives: April, 2020

Breaking News
0

જૂનાગઢ : સિંહોને મારણ ઉપરથી હટાવી પજવણી કરનાર આરોપી જામીન ઉપર મુક્ત

જૂનાગઢ વન વિભાગ હેઠળની ડુંગર ઉત્તર રેન્જનાં રણશીવાવ રાઉન્ડનાં ગિરનાર ઇકો-સેન્સટીવ ઝોનમાં આવતા ભલગામ રેવન્યુ વિસ્તારમાં ગત તા.૨૫/૦૪/૨૦૨૦ ના રોજ બે ટ્રેક્ટર દ્વારા સિંહો જયારે મારણ ઉપર હતાં. ત્યારે અજાણ્યા…

Breaking News
0

કોરાનાની લડત સામે વધુ સમજદારીપૂર્વક લડવા સોરઠના પત્રકારોની પહેલ

સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં કોરના વાયરસને પગલે આપણે સૌ સંપૂર્ણ લોકડાઉનની વચ્ચે પોત પોતાના ઘરોમાં બંધ છીએ ત્યારે ભારત સરકાર,ગુજરાત સરકારની ગાઈડ લાઈનને અનુસરીને જૂનાગઢ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તરફથી લોકોને…

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા માર્ગ ઉપર દરેકને માસ્ક, સેનિટાઇઝર, હેન્ડવોશની કીટ અપાઈ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

ડબલ મર્ડરનાં પેરોલ જમ્પનાં આરોપીને પકડી પાડતી આરઆરસેલ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવારની સુચનાથી હાલ કોરોના વાયરસ લોકડાઉન સબબ જૂનાગઢ આરઆર સેલનાં પીએસઆઈ ડી.બી. પીઠીયા, સાયબર ક્રાઈમ સેલનાં પીએસઆઈ પી.જે. રામાણી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે એએસઆઈ…

Breaking News
0

ધોળકાનાં નિવૃત્ત શિક્ષિકાએ પેન્શનની જમા રકમનો ચેક અર્પણ કરી પોતાનું યોગદાન આપ્યું

હાલ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે લોકો કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યાં છે અને આ કપરાકાળ દરમ્યાન અનેક સેવાકીય સંસ્થાઓ, સેવાકીય લોકો, અગ્રણીઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોને વિવિધ રીતે મદદ…

Breaking News
0

જૂનાગઢનાં ૯૦ % મિડલ કલાસની ‘મન કી બાત’ ર મહિનાના લાઈટ બિલ કરો માફ…

કોરોના સામેના ‘લોકડાઉન’ની જંગમાં સૌથી બુરી વલે મધ્યમ વર્ગની થઇ છે. લગાતાર ત્રણેક મહિનાથી લોકો પોત-પોતાનાં ઘરમાં પુરાઇ રહેવા મજબુર છે. તમામની રૂટિન આવક થંભી ગઇ અને મોંઘવારી ઔર થથરાવી…

Breaking News
0

લોકડાઉનમાં ઉપલા અધિકારીઓને કેસ બતાવવા પોલીસનો અતિરેક, નિર્દોષ લોકો દંડાય નહીં તે અંગે જાગૃતી રાખવી જરૂરી

કોરોના મહામારીને લઈને સમગ્ર ભારત દેશમાં લોકડાઉનનો કડક પણે અમલ થઈ રહયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉનની અમલવારી માટે પોલીસ કાફલો સારી કામગીરી બજાવી રહયો છે. કોરોના મહામારી એક…

Breaking News
0

અમરેલીનાં તુલશીશ્યામ રેન્જમાંથી ૪ વર્ષનાં સિંહનો મૃતદેહ મળતાં જંગલમાં દોડધામ : સિંહોનાં અકાળે મૃત્યું માટે કોણ જવાબદાર ?

છેલ્લા ત્રણ માસમાં ર૧ જેટલા સિંહોનાં મોત થયા છે. એવો સવાલ ઉઠી રહયો છે કે સિંહો કોઈ ઝેરી વાયરસ કે રોગનો ભોગ બની રહયા છે. અને સિંહોનો રેસ્કયુ અને ચેકઅપ…

Breaking News
0

જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે દેવોને ચંદનનાં વાઘા ધરાવવાનો પ્રારંભ

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિર હાલ કોરોના વાયરસને લોકડાઉનની પરિસ્થિતી દરમ્યાન સંપૂર્ણ બંધ છે. અને માત્ર દેવોની પૂજારી દ્વારા આરતી પૂજા કરવામાં આવે છે. ત્યારે હાલમાં…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ ૩ મે સુધી પ્રતિબંધ

ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉનમાં ધાર્મિક, સામાજિક મેળાવડાના પ્રસંગો અને અલગ-અલગ વિધિઓની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશ અનુસાર આગામી ૩ મે ૨૦૨૦ સુધી આ પ્રતિબંધ યથાવત…

1 2 3 4 32