Breaking News
0

વંથલી તાલુકાના કણજા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તોડફોડ

ગુજરાતમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. એક પછી એક અસામાજીક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો…

Breaking News
0

જૂનાગઢમાં લોક ખોલાવી ફ્લેટમાં ઘુસી જઇ માતાને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં પુત્રએ પોતાની માતાના ફ્લેટનો લોક લુહાર પાસે ખોલાવી અને ઘરમાં ધૂસી જઇ સગી જનેતાને ધમકી આપતા પોલીસે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી મળતી…

Breaking News
0

દ્વારકાના ટુપણી ગામે યુવાનને સંર્પદંશ થતા ૧૦૮ની ટીમે તત્કાલ સારવાર કરી અને જીવ બચાવ્યો

ટુપણી ગામના રહેવાશી આલાભાઈ નથુભાઈ ગોધમ(ઉ.વ.૨૫)ને ઝેરી સાંપ કરડતા દ્વારકા ૧૦૮ની ટીમ ઈએમટી નિકુંજ જાદવ, પાયલોટ રોહિતભાઈને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચતા ઝેરની અસર વધારે જણાતા એમ્બ્યુલન્સમાં જ…

Breaking News
0

ખંભાળિયાના ધરમપુરનો યુવાન હૃદયરોગનો ભોગ બન્યો : ભારે અરેરાટી

૨૬ વર્ષના યુવાનના દિવાળીએ લગ્ન થવાના હતા ખંભાળિયા પંથકના નાની વયના યુવાનો હૃદય રોગના કારણે મૃત્યુ થવાના બનાવો વધતા લોકોમાં ભારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખંભાળિયા શહેર નજીક આવેલા…

Breaking News
0

ખંભાળિયામાં સવા સદી જુના કેનેડી પૂલને બિનઉપયોગી જાહેર કરાયો : અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

ખંભાળિયા શહેરના પાદરમાં પોરબંદર માર્ગને જાેડતા કેનેડી બ્રિજની જર્જરીત હાલતના કારણે હવે મર્યાદા આવી ગઈ હોય, તેમ ખખડી ગયેલા આ બ્રિજ પરથી હવે હળવા કે ભારે વાહનો જ નહીં પરંતુ…

Breaking News
0

ફૂડ સિક્યુરિટીને પ્રોત્સાહન આપવા તથા સપ્લાય ચેનને સુવ્યવસ્થિત કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું : અગ્ર સચિવ આર. સી. મીણાએ PDSને સુવ્યવસ્થિત કરવા માટે ટેક્નોલોજી તથા ડેટા-ડ્રિવન સમાધાનોનો લાભ લેવા રોડમેપ રજૂ…

Breaking News
0

શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે જન્મદિવસ

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા.…

Breaking News
0

૬ જુલાઈ, ૧૮૮૫ના રોજ પ્રથમ વખત જીવવિજ્ઞાની લુઈ પાશ્ચરે માનવહિત માટે અબોલ જીવોના સંસર્ગથી મનુષ્યોમાં પ્રસરતી બીમારી-ઝૂનોટિક રોગો અંગે સજાગ બની સતર્કતા કેળવવાનો દિવસ એટલે ‘વિશ્વ ઝૂનોસીસ ડે’

એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ ૨૦૦ ફોન કોલ્સ મારફતે પ્રાણી-પંખીઓની સારવાર કરાવતા નાગરિકો આપણું રોજિંદુ જીવન અનેક અબોલ જીવો સાથે પસાર થતું હોય છે. ગાય- ઘોડા-કુતરા-બિલાડી-સસલા-લવ બર્ડઝ – માછલી-ગીનીપીગ-કાચબા-કબૂતર-પોપટ વગેરે જેવા…

Breaking News
0

માનસીક રીતે અસ્થિર અને પરવશ વૃદ્ધને આશ્રય અપાવતી એલ્ડરલાઇન ૧૪૫૬૭

કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ…

Breaking News
0

જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિતના જીલ્લામાં ખરીફ પાકનું ઉજળુ ચિત્ર

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે શરૂઆતમાં પડેલા ભારે વરસાદના કારણે ખરીફ પાકનું ચિત્ર ઉજળુ બન્યું છે અને જેના કારણે ખેડૂત વર્ગ ખુશખુશાલ બની અને ખેત કાર્યમાં લાગી…

1 148 149 150 151 152 1,266