સુત્રાપાડા તાલુકામાં અવિરત તથા અતિવૃષ્ટિ કારણે થયેલ નુકસાનીનું સર્વે કરીને યોગ્ય વળતર આપવા બાબતે જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન જાદવભાઈ ભોળા દ્વારા મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનું રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ૧૭-૬-૨૦૨૩ અવિરત વરસાદ ચાલુ હોય…