Breaking News
0

ઉના તાલુકાના સનખડા ગામે યુવાનની હત્યા

ઉના તાલુકાના સનખડા ગામનો પરણિત યુવાન દોલુભાઈ ધીરૂભાઈ ઝાલા(ઉ.વ.૩૫) કોઈ કામ માટે ઉના તાલુકાના માણેકપુર ગામે ગયેલ હતા અને માણેકપુર-દુધાળા ગામના રોડ ઉપર બાવળના ઝાડ પાસે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ…

Breaking News
0

જૂનાગઢના પૂ. ઇન્દ્રભારતી બાપુના બેનનો કૈલાસવાસ વિઝાણમાં સમાધી અપાઈ

શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂ.ઇન્દ્રભારતી બાપુના મોટાબેન મંજુલાબેન શિવગીરી ગોસ્વામી તા.૧૨-૭-૨૦૨૩ ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમને તા.૧૩ના રોજ કરછના અબડાસાના વીંઝાણ મુકામે સવારે ૭ કલાકે…

Breaking News
0

જૂનાગઢમાં અવસર જવેલર્સ નામની દુકાનમાંથી અંદાજીત પાંચ લાખની ચોરી

જૂનાગઢના ગીરીરાજ રોડ ઉપર આવેલા અવસર જવેલર્સ નામની દુકાનમાં ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સુર્યનગર સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ ચરડવા(ઉ.વ.૪૩)એ અનિકેત ગીરીશભાઈ ઝીંઝુવાડીયા રહે.નવા…

Breaking News
0

જૂનાગઢમાં વૃદ્ધે ધોરણ-૯ની વિદ્યાર્થિનીને અડપલા કર્યા : ચકચાર

જૂનાગઢમાં પાડોશીના ઘરે ફૂટપટ્ટી લેવા ગયેલ એક સગીર વયની છાત્રાની વૃદ્ધે છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના સી ડિવિઝન પોલીસ…

Breaking News
0

મનુષ્ય જીવન વ્યસન મુક્ત હોવું જાેઈએ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

આષાઢ કૃષ્ણ દશમી શ્રી શારદાપીઠ દ્વારકા ખાતે ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના પ્રવચનમાં સમાજને વ્યસન મુક્ત બનાવવા વિશેષ ભાર મૂક્યો હતો. મહારાજજીએ કહ્યું મનુષ્યને ધર્મ…

Breaking News
0

જૂનાગઢના ડો. ચિંતન યાદવની આસ્થા હોસ્પિટલને ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું અદકેરૂ સન્માન

દરિદ્રનારાયણની સેવા એટલે પ્રભુ સેવા : ડો.ચિંતન યાદવ(એમ.ડી. પલ્મોનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ) : ડો. ચિંતન યાદવ અને તેમની ટીમની સફળ કામગીરીથી અનેક લોકોને મળ્યું નવું જીવનદાન જૂનાગઢની આસ્થા હોસ્પિટલ…

Breaking News
0

મારૂ બુથ સૌથી મજબૂત અંતર્ગત ભોપાલ ખાતે પ્રધાનમંત્રીનો સંવાદ કાર્યક્રમ અને રાજસ્થાન વિસ્તારક તરીકે ગયેલા જૂનાગઢના કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બિરદાવ્યા

બીજેપી મિડિયા વિભાગ સંજય પંડ્યાની યાદી જણાવે છે કે ૨૭ જુન ૨૦૨૩ના રોજ ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના ૧૦ લાખ બુથો…

Breaking News
0

માંગરોળમાં બેંકનું લેણું ભરપાઈ ન થતા રેડીમેઈડ ગારમેન્ટના શો રૂમને સીલ કરાયો

પ્રાઈવેટ બેંકમાંથી લોન લીધા બાદ હપ્તા, વ્યાજ સહિત ૩.૭૦ કરોડની ચઢત રકમનું બેંકનું લેણું ભરપાઈ ન થતાં માંગરોળના રેડીમેઈડ ગારમેન્ટસના શો રૂમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે…

Breaking News
0

શિવમ્‌ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી કંકાસા ગામે મહાવદિયા દંપતિ દ્વારા ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયા

તા.૧ર-૭-૨૦૨૩, બુધવારના રોજ કંકાસા ગામના વતની કમલેશકુમાર દાનાભાઈ મહાવદિયા તેમજ તેમના ધર્મપત્ન પ્રિયલબેન કમલેશભાઈ મહાવદિયાએ તેમની મેરેજ એનિવર્સરી નિમિતે સજાેડે નેત્રદાનનો સંકલ્પ કર્યો છે. જે સંકલ્પપત્રનો લોએજ ગામના રાણાભાઈ ચાંડેરા…

Breaking News
0

ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

જૂનાગઢમાં ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ જાેષીપુરા ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સલગ્ન તમામ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત…

1 155 156 157 158 159 1,277