Breaking News
0

માળીયા હાટીનાના વિરડી ગામે ચાર દિવસ પૂર્વે કારડીયા યુવાનની થયેલ હત્યામાં હત્યારી પત્ની અને તેના પ્રેમીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માળીયા હાટીનાના વિરડી ગામે કારડીયા યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર(ઉ.વ.૪૦)ની માળીયા હાટીના તરફ જતા રોડ ઉપર આવેલ પુલ નીચેથી લાશ મળતા માળીયા પોલીસે તપાસ શરૂ…

Breaking News
0

સોરઠના માણાવદર, ભેંસાણ, વિસાવદર સહિતના તાલુકામાં વરસાદ

માણાવદર અઢી ઈંચ, ભેંસાણ સાડા ચાર ઈંચ, વિસાવદર બે ઈંચ, મેંદરડા એક ઈંચ વરસાદ નોંધાયો જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાજેતરમાં જ ભારે વરસાદ પડયો હતો અને આ વરસાદના કારણે નીચાણવાળા…

Breaking News
0

જૂનાગઢના દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ માટે આવેલા પરિવારના ત્રણ વર્ષીય બાળકનું ડૂબી જતા મૃત્યું

જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે બપોરના અરસામાં બે કુંડને જાેડતું ભૂંગળું ૩ વર્ષના બાળક માટે મોતનું પ્રવેશદ્વાર સાબિત થયું હતું. માણાવદરથી પિતૃકાર્ય માટે આવેલા વૃદ્ધાનો ૩ વર્ષનો પૌત્ર તેની નજર…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નાગપંચમીની ભાવભેર ઉજવણી

અષાઢ વદ પાંચમ એટલે નાગપંચમીનું પર્વ આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવી રહેલ છે. ખાસ કરીને લોહાણા રઘુવંશી સમાજની આ નાગપંચમી કહેવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોહાણા રઘુવંશી…

Breaking News
0

માંગરોળમાં મકાનનું તાળુ તોડી રૂા.૧.૪૩ લાખના મુદ્દામાલની ચોરી

માંગરોળના બંદરઝાંપા વિસ્તારમાં રહેણાંક મકાનનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના તથા એક લાખની રોકડ સહિત ૧.૪૩ લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. શહેરના બંદરઝાંપામાં ઈબ્રાહીમ મસ્જીદની બાજુમાં રહેતા હુસેનભાઇ અબુબકરભાઈ…

Breaking News
0

સુત્રાપાડા પંથકમાં સિંહ-શિયાળનો શિકાર કરવા અર્થે ફાસલા મુકનાર શિકારી ગેંગના સાત સભ્યોને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

બે વર્ષ પૂર્વે શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયેલ જેને બચાવી લીધેલ બે વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ જંગલની જમીનમાં સિંહ…

Breaking News
0

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત રાજકોટના અતિ લોકપ્રિય સુપ્રસિધ્ધ-આકર્ષક સાંસ્કૃતિક ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’માં ૩૫૫ સ્ટોલ-પ્લોટ : વહિવટી તંત્ર દ્વારા થઇ રહી છે તડામાર તૈયારીઓ

ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે ૧૯૮૩થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા ઓ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ…

Breaking News
0

જૂનાગઢમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી : બે સામે ફરિયાદ

જૂનાગઢમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, કાળવા ચોકમાં બનેલા બનાવ અંગે જૂનાગઢના બિલખા રોડ,…

Breaking News
0

કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ યોજાયો

દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે મેન્ગ્રુવ્સનું મોટા પાયે વાવેતર કરાશે દ્વારકામાં આવેલા રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને…

Breaking News
0

મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે કરાર

કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI…

1 157 158 159 160 161 1,276