ઘેલા સોમનાથ મહાદેવ તથા મીનળ મંદિરના વિકાસ અંગેની બેઠકમાં તમામ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની કોન્ટ્રાક્ટરને તાકીદ
વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં તથા મંદિરની બહાર કરવાના કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગેની બેઠક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાળવીયાના અધ્યક્ષસ્થાને…