માંગરોળ : ફીટનેશ ન હોવાના કારણે ચક્ષુદાન સ્વીકારવામાં ન આવ્યું
માંગરોળના એક પરિવારમાં ચક્ષુદાન માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પરંતુ મેડિકલ ફીટનેશન ન હોવાના કારણે સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવ્યું નથી. આ અંગે મળતી વિગત અનુસાર ગઈકાલ તારીખ ૧-૬-૨૩ને બુધવાર જેઠ…