દેવસ્થાન સમિતીએ જગતમંદિર પરીસરમાં યાત્રિકો માટે છાયડા માટે સુવિધા કરવા છતાં વહિવટી તંત્ર એક કલાક સુધી યાત્રિકોને જગત મંદિર પરિસર બહાર તડકામાં ઉભા રાખે છે
દેશ વિદેશથી દ્વારકા દર્શને આવતા યાત્રિકોને વહીવટી તંત્રની આડોડાઇન કારણે હાલાકી ભોગવી પડે છે : યાત્રિકોની સુવિધા માટે જીલ્લા કલેકટર દેવસ્થાન સમિતીના અધ્યક્ષ ધ્યાન દે એ જરૂરી જગ વિખ્યાત દ્વારકા…