Breaking News
0

જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ૮૧૧ લાભાર્થીઓને મળ્યા “ઘરનાં ઘર”

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા “અમૃત આવાસોત્સવ” અન્વયે રાજકોટના જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં બી.એલ.સી. ઘટકના શહેરી વિસ્તારના લાભાર્થીઓના ઈ–ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત…

Breaking News
0

માત્ર બોલીને નહી પરંતુ જનતાની આશા – અપેક્ષાઓને સાપેક્ષરૂપે પૂરી કરીને રાજ્ય સરકારે સાબિત કરી બતાવ્યું છે કે, જનતાનું હિત એ જ સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે

“માત્ર પાકી છત નહીં, ગેસ, વીજળી, પાણી જેવી સુવિધાઓથી સુસજજ “ઘરના ઘર”નું સ્વપ્ન સરકારે સાકાર કર્યું છે” : લાભાર્થી પારૂલબેન ગોહેલ માત્ર બોલીને નહી પરંતુ જનતાની આશા – અપેક્ષાઓને પૂરી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ગામોમાં ૧૨૨ લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ગઈકાલે શુક્રવારે રૂા.૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી, લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે રૂા.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું…

Breaking News
0

ખંભાળિયામાં જાણીતા ત્રિકાલદર્શિ શાસ્ત્રીજી પ્રભુનો લોક દરબાર

તા.૨૦ અને ૨૧ના રોજ નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન સમગ્ર ભારતમાં ત્રિકાલદર્શિ જ્યોતિષ તરીકે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા શાસ્ત્રીજી પ્રભુના નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ ૨૦…

Breaking News
0

મહારાષ્ટ્રની સગીરાનું તેના વાલી સાથે મિલન કરાવતી દેવભૂમિ દ્વારકા બાળ કલ્યાણ સમિતિ

દ્વારકા પોલીસ ટીમને ગત તા. ૧૪ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર રાજ્યના મોહાલી ગામની સગીર મંદ બુદ્ધિની સગીરા મળી આવી હતી. તેમના દ્વારા આગળની કાર્યવાહી માટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર…

Breaking News
0

ખંભાળિયામાંથી રાજકોટની બાઇક ચોરીનો આરોપી ઝડપાયો

ખંભાળિયા – દ્વારકા હાઈવે ઉપર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે પાયલ હોટલ નજીકથી સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા એક શખ્સને અટકાવી, પોલીસે તેની પૂછપરછ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ‘વોકળા’ કેટલા ? સફાઈની સાથે સર્વે કરવા માંગ

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોકળા ઉપરના કથિત દબાણોને દુર કરવા મનપા પાસે કોઈ ઉકેલ છે ખરો ? આગામી ચોમાસાના ધ્યાને લઈ અને મનપા તંત્ર દ્વારા શહેરમાં આવેલા વોકળાની સફાઈની કામગીરી…

Breaking News
0

જૂનાગઢમાં અસ્થમાની બિમારીથી કંટાળી વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરના સમયે દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ ટાટમીયા નામના ૩૫ વર્ષીય યુવકે છેલ્લા ૫ વર્ષથી અસ્થમાની બીમારીથી પીડાતા જિંદગીથી કંટાળી વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનો…

Breaking News
0

કેશોદમાં વ્યાજની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી

કેશોદના પ્રજાપતિધાર પાસે રહેતા મુન્નાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ઉકાભાઈ ડાભી(ઉ.વ.ર૯)એ રાજુભાઈ હરદાસભાઈ રબારી રહે.કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીએ જરૂરીયાત મુજબ આરોપી પાસેથી અલગ-અલગ તારીખોમાં રૂા.૧પ હજાર લીધેલ…

Breaking News
0

માંગરોળમાં પાણી પ્રશ્ને નારેબાજી સાથે સુત્રોચ્ચાર

માંગરોળની ધૈર્યવાન પ્રજાની સહનશીલતા કાબિલેદાદ છે. સમગ્ર શહેરમાં પાણીની કારમી તંગીને લઈ લોકોમાં બૂમરાડ ઉઠી હોવા છતાં તંત્રને રજુઆત માટે કેટલાક સંગઠનો અને મહિલાઓ સહિત ગણ્યા ગાંઠ્‌યા લોકો જ હાજર…

1 183 184 185 186 187 1,274