ગત ૨૦ વર્ષના “સ્વાગત કાર્યક્રમ”ની સફર થકી રાજ્ય સરકારને ગુણાત્મક પરિવર્તન-નીતિવિષયક ર્નિણયો અને રાજ્યની સામાન્ય, ગરીબ અને વંચિત નાગરિકોને આ કાર્યક્રમે સુગ્રથિત વહીવટી માળખાથી અવગત કર્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
૨૦ વર્ષની સ્વાગત કાર્યક્રમની સફરથી રાજ્ય સરકારને નીતિવિષયક ર્નિણયો અને ગુણાત્મક પરિવર્તન લાવવામાં ખૂબ મદદ મળી છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યભરના નાગરિકોના પ્રશ્નોના નિવારણ અંગે જિલ્લા કલેકટરો સાથે ઓનલાઈન…