કેશોદમાં વ્યાજની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી
કેશોદના પ્રજાપતિધાર પાસે રહેતા મુન્નાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ઉકાભાઈ ડાભી(ઉ.વ.ર૯)એ રાજુભાઈ હરદાસભાઈ રબારી રહે.કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીએ જરૂરીયાત મુજબ આરોપી પાસેથી અલગ-અલગ તારીખોમાં રૂા.૧પ હજાર લીધેલ…