કલ્યાણપુરમાં ગઢવી યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીઓને દબોચી લેવાયા
કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી અને ગઢવીના બે પરિવારો વચ્ચે ચાલતા મનદુઃખના પરિણામ રૂપ રવિવારે સાત શખ્સો દ્વારા બે ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા એક…
કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી અને ગઢવીના બે પરિવારો વચ્ચે ચાલતા મનદુઃખના પરિણામ રૂપ રવિવારે સાત શખ્સો દ્વારા બે ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા એક…
ઓખામાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગત તારીખ ૨૬ ના રોજ રોકડ તથા મોબાઈલની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ અંગે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક…
જૂનાગઢ શહેર અને જીલ્લાના કેટલાક બીપીએલ કાર્ડધારકો એવા છે જેમની પાસે ઘણીબધી મિલ્કતો હોવાની ચર્ચા : લાગવગના જાેરે બીપીએલ કાર્ડ કઢાવી લીધા છે તેવી અનેક ફરિયાદ ગુજરાત સરકાર અને કેન્દ્ર…
હરીભકતો ભાવિકોએ દર્શનનો લાભ લીધો જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે આમ્ર ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામી નારાયણના સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ…
એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટેનું રાજ્ય મંત્રી પટેલના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી ઇ-ખાતમૂહુર્ત કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય…
અમે પહેલા વડીલોએ બનાવેલ કાચા મકાનમાં રહેતા હતા ને હવા-ઉજાસવાળા પાકા મકાનનું સ્વપ્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે પરીપૂર્ણ કરતા અમો સરકારના ખુબ ખુબ આભારી છીએ : લાભાર્થી પરસોત્તમભાઈ ભેડા “અમે…
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા.૨૧મી જૂનના રોજ ૯માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની તૈયારી નિમિત્તે રાજ્યભરમાં દર શનિવાર અને રવિવારે નિઃશુલ્ક કોમન…
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે સતત ૨૪ કલાક કાર્યરત છે. આવા જ એક કિસ્સામાં પીડિતની વ્હારે આવતી અભયમ ટીમને રાજકોટની પીડીતાની માતાએ ૧૮૧…
ગોંડલ તાલુકામાંથી સૌથી વધુ ચણા, રાજકોટ તાલુકા સૌથી વધુ રાયડાની ખરીદી હાલ રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લાના…
જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા દ્વારા હરિદ્વાર ગંગાઘાટ ઉપર ભવ્ય શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા-૧-૧૦-૨૦૨૩થી ૭-૧૦-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં દ્વારકાના ભાગવત કથાકાર ચેતનભાઈ સાતા વ્યાસપીઠ ઉપર…