ઉના : ગુરૂકુલના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામીના પુસ્તકનું વિમોચન
ઉનાના લેખક એવમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે – એસ.એસ.ડી. આર્ટસ, કોમર્સ અને બી. એડ.કોલેજ – ગુરૂકુલનાના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામીના પાંચમાં પુસ્તકનું વિમોચન તુલસીશ્યામના ટેકરીઓ મઢેલા નેસડાઓમાં ગીર પંથકના ગામો અને નગરોના…