યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શન કર્યા
ઠાકોરજીને સાંજે પુષ્પ શુંગાર સાથે સુકામેવા મનોરથ દર્શન યોજાયા યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાંના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વેકેશન અને પુનમ હોવાથી સમગ્ર દિવસ દરમ્યાન હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન…