રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૮ જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા કલેકટર પ્રભવ જાેશીની સૂચના
રાજકોટ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૮ જેટલા અરજદારો દ્વારા…