Breaking News
0

રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૮ જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા કલેકટર પ્રભવ જાેશીની સૂચના

રાજકોટ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૮ જેટલા અરજદારો દ્વારા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા જિલ્લા કલેક્ટર

છેલ્લા ૨૦ વર્ષથી ચાલતો સ્વાગત કાર્યક્રમ આજે છેવાડાના માનવી માટે સહાયરૂપ બન્યો છે. સ્વાગત કાર્યક્રમ શરૂ કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉદેશ્ય ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા…

Breaking News
0

ભાટિયા ગામના સીમ વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ ખેલાડીઓને ઝડપી લેતી એલસીબી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે ગુરૂવારે સાંજે કલ્યાણપુર પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સુચના મુજબ હાથ ધરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ…

Breaking News
0

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના મીડિયા સેલના કન્વીનરોની કાર્યશાળા યોજાઈ

હાલારના કન્વીનરો જાેડાયાઃ નેતાઓ દ્વારા માર્ગદર્શન અપાયું ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યના મીડિયા સેલના કન્વીનરોની એક દિવસીય કાર્યશાળા ગાંધીનગરમાં કમલમ ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયા…

Breaking News
0

જિલ્લા સ્વાગત કાર્યક્રમ થકી મારા પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નનું નિરાકરણ આવ્યું : જયસુખભાઈ સોનૈયાનો પ્રતિભાવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે શરૂ કરેલા સ્વાગત કાર્યક્રમને એપ્રિલ, ૨૦૨૩માં વીસ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકા દ્વારા સ્વાગત કાર્યક્રમ અંગેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

ખંભાળિયા નગરપાલિકા દ્વારા મ્યુ. ગાર્ડન ખાતે આવેલા નગરપાલિકાના યોગકેન્દ્ર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી રાજ્યમાં સ્વાગત…

Breaking News
0

શ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯પમાં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે

૧૯પ કલાકની અખંડ ધુન, દિવ્ય રાજાેપચારપૂજન, ભવ્ય અન્નકુટ, ફલકોટત્સવ, આમ્રોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯પમાં વાર્ષિક…

Breaking News
0

ઉના ગીર ગઢડા પંથકમાં કમોસમી વરસાદ

ઉના ગીર ગઢડા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગીર ગઢડા નજીક આવેલા ગીર જંગલના થોરડી, ભાખા, જાખીયા ગામમાં તેમજ બાબરીયા વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા ભડકા સાથે કમોસમી…

Breaking News
0

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પોલીસ અધિક્ષક કચેરી ઈણાજ ખાતે અદ્યતન જીમ્નેશિયમનું થયેલ લોકાર્પણ

ગૃહ રાજ્યમંત્રીને પોલીસ પ્લાટૂન દ્વારા આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર : ટ્રેડમિલ, ડમ્બેલ્સ, મલ્ટી ફંક્શનલ મશીન, રોપ કેબલ વગેરે જેવા ૨૦ અદ્યતન સાધનોથી સજ્જ જીમ ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન,…

Breaking News
0

વેરાવળમાં રખડુ પતિએ દાંપત્ય જીવનના ઝઘડાઓને લઈ પત્નીને ચાર્જીગ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી નાંખી

રીસામણે રહેતી પત્ની કપડાં લેવા ઘરે ગયેલ ત્યારે પતિ આવી પહોંચતા સર્જાયો હત્યાકાંડ : ઘટનાને આત્મહત્યામાં ખપાવવા આરોપી પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં…

1 196 197 198 199 200 1,278