જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના ફાળા બાબતે બોલાચાલી : હુમલો
જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના પૈસા બાબતે બોલાચાલી બાદ હુમલાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ઝાંઝરડા ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ભેડા આહીર(ઉ.વ.૩૭)…