જૂનાગઢમાં મોટરસાઈકલ ઉપર બેસવા બાબતે ઠપકો આપતા માર માર્યો
જૂનાગઢ શહેરમાં મોટરસાઈકલમાં બેસવા બાબતે ઠપકો આપવા જતા માર મારવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ડેલી ફળીયા, છાયાબજાર, દિવાન ચોક પાસે…
જૂનાગઢ શહેરમાં મોટરસાઈકલમાં બેસવા બાબતે ઠપકો આપવા જતા માર મારવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ડેલી ફળીયા, છાયાબજાર, દિવાન ચોક પાસે…
ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રોના ધર્મપત્ની અંજલિ મહાપાત્ર દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે પુસ્તક : ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રના જીવન, કાર્યશૈલી અને અમલદારશાહીના વિચારોનું પુસ્તકમાં રસપ્રદ વર્ણન કરવાના આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ‘ગુરૂમંત્રા,…
દ્વારકા કોરીડોરને પ્રાધાન્યતા તથા મંદિર પરિસરની સફાઈ ઉપર ખાસ ભાર મુકાશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા દ્વારકા દર્શને ખાસ આવ્યા હતા. દ્વારકાધીશના…
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીકના સુરજકરાડી હાઈવે ઉપર ગઈકાલે બપોરે બે ડમ્પર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે પોલીસ પુત્રો દ્વારા જાણવા…
ઓખા નજીકના દરિયામાં સિંગાપુરથી આવેલ શિપમાં કામ કરી રહેલા અધિકારી સાથે દુર્ઘટના સર્જાતા મધદરિયે સારવારની જરૂર પડી હતી. આથી ઓખા બોટ એમ્બ્યુલન્સને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ઓખામાં…
ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રે આશરે ૧૮ કિલોમીટર દૂર હંજીયાખડી ગામથી આગળ આજરોજ સવારે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે એક ડમ્પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે દેવભૂમિ…
જૂનાગઢ મહાનગરપાલિકામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા ભારે વિરોધ થયો છે. આ મામલે મનપા તંત્રના આ ર્નિણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મનપાના…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ…
વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતી એક આધેડ મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર સરસઈ ગામે રહેતા એક…