Breaking News
0

દ્વારકા જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણમાં થતા અકસ્માત નિવારવા ઈલેક્ટ્રીક ઉપકરણોના ઉપયોગની થશે વિચારણા

દ્વારકા કોરીડોરને પ્રાધાન્યતા તથા મંદિર પરિસરની સફાઈ ઉપર ખાસ ભાર મુકાશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા દ્વારકા દર્શને ખાસ આવ્યા હતા. દ્વારકાધીશના…

Breaking News
0

દ્વારકાના મીઠાપુર ખાતે બે ટ્રક વચ્ચે જીવલેણ ટક્કરમાં બેના મોત : બે ધાયલ

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીકના સુરજકરાડી હાઈવે ઉપર ગઈકાલે બપોરે બે ડમ્પર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે પોલીસ પુત્રો દ્વારા જાણવા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બોટ એમ્બ્યુલન્સ ૧૦૮ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી

ઓખા નજીકના દરિયામાં સિંગાપુરથી આવેલ શિપમાં કામ કરી રહેલા અધિકારી સાથે દુર્ઘટના સર્જાતા મધદરિયે સારવારની જરૂર પડી હતી. આથી ઓખા બોટ એમ્બ્યુલન્સને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ઓખામાં…

Breaking News
0

ખંભાળિયા નજીક ડમ્પર અકસ્માતમાં બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા

ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રે આશરે ૧૮ કિલોમીટર દૂર હંજીયાખડી ગામથી આગળ આજરોજ સવારે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે એક ડમ્પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ…

Breaking News
0

ખંભાળિયામાં ભાજપના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે દેવભૂમિ…

Breaking News
0

જૂનાગઢ મનપામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેતા ભારે રોષ

જૂનાગઢ મહાનગરપાલિકામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા ભારે વિરોધ થયો છે. આ મામલે મનપા તંત્રના આ ર્નિણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મનપાના…

Breaking News
0

સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર -સાળંગપુરધામમાં “શ્રી હનુમાન જયંતિ”અંતર્ગત“કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ”મહોત્સવનું એવં “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” એવંભવ્યાતિભવ્ય “લોકડાયરો” યોજાયેલ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ…

Breaking News
0

વિસાવદર તાલુકાના સરસઈ ગામે આધેડ મહિલા ઉપર દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતી એક આધેડ મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર સરસઈ ગામે રહેતા એક…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળનું મહા અધિવેશન માઉન્ટ આબુ ખાતે તા.૭, ૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાયેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહામંત્રી ડો. નારણસિંહ ડોડીયાની સારી કામગીરીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના…

Breaking News
0

ગાંધીનગર ખાતે રાજ્યના તમામ દૂધ સંઘોના ચેરમેન અને એમડી સાથે સંકલન બેઠક યોજાઈ

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીસાથે બેઠક યોજાઇ : ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો…

1 205 206 207 208 209 1,278