ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ બાદ દ્વારકામાં રૂકમણીજીનું સ્વાગત સાથેના કાર્યક્રમો કરવા અંગે કેબિનેટ મંત્રીની ખાસ બેઠક
તા.૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ત્યારે તા.૩ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ…