ઓખા ગુગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા કારતક સુદ બારસનાં દિવસે ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવ્યા
ઓખા ગુગ્ગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા ઓખા શ્રી દ્વારકાધીશ મંદિરે અનેક મનોરથો થતા રહે છે. તા.૫ને કારતક સુદ-૧૨ શનિવારે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવેલ હતો. ઓખાની ધર્મ પ્રેમી જનતાએ આવા…