ગરવા ગિરનારની પરિક્રમા શાંતીપૂર્ણ માહોલમાં પૂર્ણ : ૧ર લાખથી વધારે ભાવિકોએ પુનીત ભાથું બાંધ્યું
દુર-દુરથી ભાવિકો પરિક્રમાનાં મેળામાં આવી પહોંચ્યા હતા : એક દિવસ વહેલી શરૂ થઈ હતી અને એક દિવસ વહેલી પરિક્રમા સંપન્ન થઈ છે જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિમીની લીલી…