Breaking News
0

દ્વારકાધીશનાં જગત મંદિરમાં તુલસી વિવાહોત્સવ ઉજવાયો

ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ઉત્સવોનું વિશેષ મહત્વ છે તે મુજબ દેવતાઓની દિવાળીને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અષાઢ સુદ-૧૧ થી વિષ્ણુ ભગવાન શયનમાં જાય છે. સતત ચાર મહીના સુધી ભગવાન…

Breaking News
0

કોડીનાર : જીવનદીપ હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને મોરી પરીવાર દ્વારા સ્કુલ બસ અર્પણ કરાઈ

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા)ની કોડીનાર ખાતે મનોજભાઈ મોરીએ સંસ્થાની રૂબરૂ મુલાકાત કરી સંસ્થામાં ચાલતી દિવ્યાંગ બાળકોની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવીકે દિવ્યાંગોને આરોગ્ય સેવા અને શૈક્ષણિક…

Breaking News
0

માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ

માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કાર્યકરો દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહે સેક્રેટરીએટ ખાતે ડો. બાબા સાહેબ…

Breaking News
0

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદ માટે ઈશુદાન ગઢવીની જાહેરાત થતા ખંભાળિયાવાસીઓમાં આનંદ

ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામના મૂળ વતની અને પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ઈશુદાનભાઈ ગઢવી થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. આગામી ચૂંટણીમાં “આપ”ને બહુમતી મળે તો ઈશુદાનભાઈ…

Breaking News
0

ઉનાના વેદ માતા ગાયત્રી માતાજી મંદિરે અન્નકુટ મહોત્સવ-બટુક ભોજન યોજાયું

ઉનામાં વેરાવળ રોડ ઉપર આવેલ શિક્ષક સોસાયટી પાસે ર૩ વર્ષ પહેલા નિર્માણ પામેલ પંચમુખી ગાયત્રી માતાજીના મંદિરે નવા વર્ષ નિમિત્તે અન્નકુટ,વિવિધ મીઠાઈઓ તથા ફરસાણનો ભોગ ધરી દર્શન માટે ખુલ્લો મુકાયેલ…

Breaking News
0

ગૌસેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાના પ્રમુખ અને રાજપૂત યુવા સમાજના મંત્રી ક્રિપાલસિંહ જાડેજાનો આવતીકાલે જન્મદિવસ

જામકંડોરણા ગૌસેવા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત યુવક(યુવા સમાજ) મંડળ જામકંડોરણાના મહામંત્રી એવા દરેક સમાજ સાથે જાેડાયેલા ઉત્સાહી અને સેવાભાવી યુવા આગેવાન ક્રિપાલસિંહ સુખદેવસિંહ જાડેજાનો જન્મદિવસ છે. હિન્દુ ધર્મ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા એસઓજીનાં પીઆઈ અરવિંદસિંહ જાડેજાનો આવતીકાલે જન્મ દિવસ

ગીર સોમનાથ જીલ્લાનાં ઈન્ચાર્જ એસઓજી પીઆઈ અરવિંદસિંહ જાડેજાનો આવતીકાલ રવિવાર તા. ૬ નવેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. મોરબી જીલ્લાનાં કોટડા નાયાણી ગામે તા. ૬-૧૧-૧૯૭૬નાં જન્મેલા તેઓનાં પિતા ખેડૂત અને પાંચ…

Breaking News
0

હાલ મનખા… હાલ… મારે તો જવું છે ગિરનારનાં પરિક્રમાનાં મેળામાં

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે કારતક સુદ અગીયારસ એટલે કે દેવ દિવાળીનાં દિવસથી મધ્યરાત્રીએ વિધીવત પ્રારંભ થઈ રહ્યો છે અને તેને લઈને જૂનાગઢ સહિત દુર-દુરથી ભાવિકોનો પ્રવાહ ભવનાથ તળેટી ખાતે…

Breaking News
0

જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે ૪.૯૪ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બી ડિવીઝન પોલીસે ૪.૯૪ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે દારૂની બદીને અટકાવવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ…

Breaking News
0

પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાની પ્રકૃતિ મિત્રની ઝુંબેશની એક ઝલક

ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમાનો ૩ નવેમ્બર ગુરૂવારની વહેલી સવારનાં પ વાગ્યાથી પ્રારંભ થઈ ગયો છે. દરમ્યાન લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુકત બનાવવા પ્રકૃતિ મિત્રની ટીમનાં ૧પર સભ્યો ભારે જહેમત ઉઠાવી…

1 235 236 237 238 239 1,274