શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે ૧૫૦૦૦થી વધુ કાપડ થેલીનું વિતરણ
ભાવનગર શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે ૧૫૦૦૦થી વધુ કાપડ થેલીનું વિતરણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની પરિક્રમામાં ભાવનગરની જાણીતી સામાજિક…