Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે ૩.૪૭ લાખ ભાવિકોએ શિવ દર્શન કર્યા

વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલીંગનાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં ૩,૪૭,પપ ભાવિકોએ ભારે ભીડ વચ્ચે શિવ દર્શન કર્યા હતાં. તેમજ સોમનાથ-વેરાવળ અને ગુજરાત એસટી બસે તા. ર૦-૧૦-રર થી ર૯-૧૦-રર…

Breaking News
0

એસટીનાં અધિકારી પી.પી. ધામાનું કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાયું

જૂનાગઢ વિભાગીય કચેરી ખાતે વિભાગીય પરીવહન અધિકારી તરીકે પી.પી. ધામાનું કર્મચારી મંડળ દ્વારા તા. ર૯ને શનિવારે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.…

Breaking News
0

આજે રાષ્ટ્રીય એકતા દિવસ

• ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ દેશભક્તિના કાર્યક્રમો સાથે મનાવવામાં આવે છે. તેઓ “ભારતના લોખંડી પુરૂષ” તરીકે પ્રખ્યાત છે. પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દાદાને મહા અન્નકૂટ ધરાવાયો

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે લાભ પાંચમ-કારતક માસના પ્રથમ શનિવારે તા.૨૯-૧૦-૨૦૨૨ના રોજ દાદાને છપ્પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો હતો આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે શણગાર…

Breaking News
0

જૂનાગઢ તાલુકા સમસ્ત કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું

જૂનાગઢ તાલુકા સમસ્ત કોળી સમાજ સંકલન સમીતી દ્વારા ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કુલ ખાતે સ્નેહમિલનનું આયોજન તા. ૩૦-૧૦-રરનાં રોજ કરવામાં આવેલ હતું. આ તકે બટુકભાઈ મકવાણા, જેઠાભાઈ જાેરા, કાળુભાઈ કડીવાર, રમેશભાઈ…

Breaking News
0

ગાંધીનગર જીલ્લા સંઘ સંયોજીત દૂધ મંડળીઓનો ‘મધુર સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મધુર ડેરી, ગાંધીનગર દ્વારા ગાંધીનગર જીલ્લા સંઘ સંયોજીત દૂધ મંડળીઓનાં ચેરમેન/મંત્રી તથા મધુર પરિવારનાં કર્મચારીઓનો મધુર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ…

Breaking News
0

૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જયંતીએ સ્મૃતિવંદના

રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની એકતા અને અખંડિતતા ઉપર રહેલો છે : સ્વમાન ખાતર અખંડ ભારતની લોખંડી તાકાત હૃદયમાં રાખો : સરદાર પટેલ, વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ…

Breaking News
0

શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા કેલેન્ડર બહાર પડાયું

જૂનાગઢ શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા નૂતન વર્ષ સબબ વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. જેમાં તમામ માહિતી પ્રદ આ કેલેન્ડરનું વિમોચન પ્રેરણા ધામના મહંત શ્રી લાલબાપુ તેમજ અંબાજી મંદિરનાં…

Breaking News
0

ઉનામાં જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ

ઉનામાં ૨૨૩મી જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ રાખવામાં આવેલ છે જેની તમામ ભક્તજનોએ નોંધ લેવી અને બંને ટાઇમ મહાપ્રસાદ શરૂ રાખેલ છે તેથી તમામ ભક્તજનોએ લાભ લેવો એક યાદીમાં…

Breaking News
0

ભેસાણના ખારચીયા ગામે અકસ્માતે મૃત્યું પામેલ ખેડૂતને સહાય અર્પણ

ભેસાણ તાલુકાના ખારચીયા(વાકુના) ગામના ખેડૂત મનસુખભાઇ માથુકીયા ખેતરેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને લીધે તણાઈ જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. ત્યારે ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચેરમેન નટુભાઇ…

1 243 244 245 246 247 1,274